ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતો,આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ બની ચિંતાજનક
નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતો,આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ બની ચિંતાજનક ફુલસ્પીડે જતા વાહન અટકાવવા અંકલેશ્વરના છેડે બન્ને લેનમાં સ્પીડ બ્રેકર મૂકાવામાં આવ્યા સ્પીડ બ્રેકર વાહનચાલકની નજર માં ન આવતા સર્જાયો હતો…