Satya Tv News

Category: અંકલેશ્વર

ભરૂચ-અંકલેશ્વર હાઈવે પર યુ-ટર્ન કટ બંધ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સ્થળ પર દોડી જઈ સૂચનો અપાયા;

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર સહયોગ અને વર્ષા હોટલ પાસે આવેલાં યુ ટર્નના કારણે અકસ્માત તથા ટ્રાફિકજામની સમસ્યા વકરી હતી. બે દિવસ પહેલાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બંને યુ ટર્ન બંધ કરી…

અંકલેશ્વર મામલતદા: વેપારીઓના પ્રચંડ વિરોધના પગલે નિર્ણય બદલાયો, મંજૂરી સાથે હાટ બજાર ફરી શરૂ કરાયાં;

અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વર ના 12 ગામ માં હાટ બજાર ગંદકી અને ટ્રાફિક સમસ્યા ને બંધ કરવા હુકમ કર્યો હતો. મજૂરી વગર ધમધમતા આ હાટ બજાર ને લઇ અનેક રજુઆત…

અંકલેશ્વર GIDCમાં વીજ કંપનીના ખોદકામમાં ગેસલાઇન ડેમેજ થતાં લાગી આગ, નજીકથી પસાર થતા બે વ્યક્તિ દાઝ્યા;

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે આગની ઘટના સામે આવી છે. ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી.આ દુર્ઘટનામાં…

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારા અકસ્માતમાં 3નાં મોત;

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ…

અંકલેશ્વરના દઢાલ ગામે વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીની ધરપકડ;

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલી કે, દઢાલ ગામના ખાડી ફળિયામાં આવેલી ચુડેલમાતાની ડેરી પાસે…

અંકલેશ્વર: ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની જીતાલી ગામેથી કરી ધરપકડ;

ભરૂચ LCBએ અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને જીતાલી ગામની નવી નગરીમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBના PI એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં…

અંકલેશ્વર: રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળેજ મોત;

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલા પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ…

અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપમાં 8.33 લાખની ચોરીની કબૂલાત, ચોરીની 30 ઘટનામાં સંડોવણી;

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહીત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-૨જી ડીસેમ્બરથી 3જી ડીસેમ્બર વચ્ચે અંકલેશ્વર મીરાનગર પાસેની…

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા મચી દોડધામ;

અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસીડેન્સી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં ગત રાત્રીના અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ…

અંકલેશ્વરમાં ટ્રકની ટક્કરે પરિવારમાં એકનો એક દીકરાનું મોત, 8 મહિના પહેલાં જ થયા હતા લગ્ન;

અંકલેશ્વરના હનુમાનજી મંદિર નજીક કાર ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલાં બાઇકચાલકે પણ બ્રેક મારી હતી. આ સમયે પાછળથી પુરઝડપે આવતી ટ્રક ફરી વળતાં યુવાનનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર…

error: