Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વરમાં આજરોજ વસતા પારસી સમાજે પતેતી પર્વ કરી ઉજવણી

પારસી સમાજે પતેતી પર્વ કરી ઉજવણીનવરોઝ મુબારકની પાઠવી શુભકામનાવડીલોએ સુખડના લાકડા કર્યા અર્પણપવિત્ર અગ્નિ‌ની પૂજા-અર્ચના કરી ભરુચ-અંકલેશ્વરમાં વસતા પારસી સમાજે પતેતી પર્વ ઉજવણી કરી એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી હતી.…

અંકલેશ્વર: માતાના મંદીર પાસે જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા

નવા સરફુદ્દીન ગામના મંદીર પાસે ચાલે છે જુગારજુગાર રમતા 3જુગારીયાઓને ઝડપી પપાડ્યાકુલ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે નવા સરફુદ્દીન ગામે ચુડેલ માતાના મંદીર પાસે…

અંકલેશ્વર:બાપુનગર સ્થિત મંદિરમાં વિધર્મી તત્વોએ ધમકી આપતા ગુજરાત હિન્દુ સેનાએ કર્યા આક્ષેપ

બાપુનગર સ્થિત મહાદેવ મંદિરમાં વિરોધમંદિરના મહંતને વિધર્મી તત્વોએ આપી ધમકીત્વરિત પગલાં ભરવામાં આવે તેવી કરી માંગકાર્યકરોએ યોગ્ય પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર બાપુનગર સ્થિત મહાદેવ મંદિરના…

અંકલેશ્વર:શામજી ફળિયામાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ

શામજી ફળિયામાં મહિલા કરે દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડકુલ 1500 નો મુદામાલ ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

અંકલેશ્વર: બાળકોના સ્વાસ્થય અને તંદુરસ્ત લઈ ડો.આપ્યા માર્ગદર્શન

કાંસીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો સેમિનારસ્વાસ્થય અને તંદુરસ્ત લઈ ડો.આપ્યા માર્ગદર્શનપોલીસ જવાનો,શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા નવા કાંસીયા પ્રાથમિક શાળા ખાતે સ્વાસ્થયને લઈ માર્ગ દર્શન સેમિનાર…

અંકલેશ્વર: ને.હા.ના ઢોળાવ પાસેથી દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડ,લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગોલ્ડન બ્રિજના ઢોળાવ પાસેથી ઝડપાયો દારૂદારૂના જથ્થા સાથે1 ઇસમને ઝડપી પાડ્યોકારમાં તપાસતાં 250 લીટર દારૂ જથ્થો મળ્યોકુલ 3.75 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જૂના નેશનલ હાઇવે ઉપર…

અંકલેશ્વર:શામજી ફળિયામાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ

શામજી ફળિયામાં મહિલા કરે દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડકુલ 1500 નો મુદામાલ ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

અખંડ ભારત સંકલ્પ દિવસ અંતર્ગત આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંકલેશ્વરના ત્રણ રસ્તા ખાતેથી મૌન મસાલ રેલી નીકળી હતી

વર્ષ-1947માં ભારત દેશનું વિભાજન થયું હતું ભારત માતાના બે ટુકડા કરવામાં આવ્યા હતા જે ભારત માતાને અખંડ કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 14મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ…

૭૭માં સ્વતંત્રતા દિન નિમિત્તે અંકલેશ્વરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શહેર પોલીસ મથક,તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્ર ધ્વજને ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ ભરુચ જિલ્લામાં ૭૭માં સ્વતંત્રતા દિન ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર પોલીસ મથક,તાલુકા પંચાયત કચેરી અને યુનિટી સ્કૂલ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સેવાભાવી સંસ્થાઓ,સ્વાસ્થ્ય પ્રેમીઓ,ક્રિકેટ એસોસિએશન સભ્યો…

અંક્લેશ્વર:નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

નગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમસ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે યોજાયો કાર્યક્રમન.પા.પ્રમુખના અધ્યક્ષતામા યોજાયો કાર્યક્રમપ્રમુખ દ્વારા ધ્વજવંદનકરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અંક્લેશ્વર મારી માટી મારો દેશ અંતર્ગત નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના…

error: