અંકલેશ્વર સારંગપુર ઘર પાસેથી પસાર થતી વીજ લાઈન ઉપર લંગર નાંખવા જતા બે બાળકોને વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝયા
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતિ-૨ સોસાયટીમાં ઘર પાસેથી પસાર થતી વીજ લાઈન ઉપર લંગર નાંખવા જતા બે બાળકોને વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં…