Satya Tv News

Category: અંકલેશ્વર

ભરૂચ અને અંકલેશ્વર શહેરનું સ્વચ્છતા સર્વેક્ષણમાં પરિણામ સુધર્યું

રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચ 15માં ક્રમે રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યોતમામ 11 માંથી 10 કેટેગરીમાં સ્વચ્છતાંને લઈ…

અંકલેશ્વર : પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ વિરુદ્ધ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ વિરુદ્ધ ગુનો નોંધાયોગોયા બજાર ગરબા જોવા જતી પત્ની પર કર્યો હતો હુમલોબનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ગોયા બજાર…

અંકલેશ્વરમાં ONGC દ્વારા કોરોના કાળના વિઘ્ન બાદ 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કરવામાં આવ્યું

અંકલેશ્વરના ONGC દ્વારા 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળાનું દહન કરાયુંકોરોના કાળના વિઘ્ન બાદ અંકલેશ્વરમાં પુનઃ સૌથી મોટા રાવણનું કરાયું દહનસુરક્ષા વ્યવસ્થાઓ સાથે હજારો લોકો…

અંકલેશ્વર : ONGC કોલોનીના ગેટની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વર બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરારONGC કોલોનીના ગેટની બાજુમાં કરી હતી બાઈક પાર્કચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરની ઓ.એન.જી.સી.કોલોનીના ગેટની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી…

અંકલેશ્વરના વિવિધ પોલીસ મથક ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરાયુ હતું

અંકલેશ્વરમાં વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણીવિવિધ પોલીસ મથક ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજનવાલિયા પોલીસ મથકે પણ કરાયું પૂજન આજે વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર,…

ભરૂચ : આહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા યોજાઇ

આહીર સમાજ દ્વારા પેઢીઓથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યોઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગના વાતાવરણમાં જવારા નું વિસર્જનઆહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા યોજાઇ સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી…

અંકલેશ્વર : ફૂલોની બજાર ખીલી પરંતુ ભાવ સંભાળી લોકો મુરઝાયા, જુવો વધુ

આજે વિજયા દશમીના પર્વની ઉજવણીઅંકલેશ્વરના માર્કેટમાં ફુલના ભાવમાં વધારોફુલના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો આજરોજ વિજયાદશમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે અંકલેશ્વરના ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં…

અંકલેશ્વર : લાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણ

અંકલેશ્વરમાં વિજયાદશમી નિમિત્તે દશેરાના પર્વની ઉજવણીલાખો રૂપિયા ઉપરાંતના ફાફડા અને જલેબીનું વેચાણલોકો ફાફડા-જલેબી ખાવા દુકાનો, હાટડીઓ પર તૂટી પડ્યા અંકલેશ્વરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબીની લિજજત માણવાની વર્ષોથી ચાલી આવતી…

અંકલેશ્વર : શંકાના આધારે પતિએ કર્યો પત્ની પર ચપ્પુ વડે હુમલો

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી…

ભરૂચ જિલ્લાના સૌથી મોટા 48 ફૂટના રાવણનું દહન કરાશે અંકલેશ્વરમાં

અંકલેશ્વરમાં આજે રાવણના 48 ફૂટના પૂતળાનું દહન કરાશે ભરૂચ શહેર તથા જિલ્લામાં આજે દશેરા પર્વની ઉજવણી કરાશે અંકલેશ્વરમાં જિલ્લાના સૌથી મોટા રાવણનું દહન કરાશે. 48 ફૂટ ના રાવણ, 45 ફૂટ…

error: