ભરૂચ અને અંકલેશ્વર શહેરનું સ્વચ્છતા સર્વેક્ષણમાં પરિણામ સુધર્યું
રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચ 15માં ક્રમે રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યોતમામ 11 માંથી 10 કેટેગરીમાં સ્વચ્છતાંને લઈ…