Satya Tv News

Category: અંકલેશ્વર

ભરૂચ : જોલવાની પ્રેમિકાનો 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વરના અંદાડા ખાતેથી મૃતદેહ મળી આવ્યો19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યોમામાએ હત્યાની આશંકા વ્યક્ત કરી અંકલેશ્વરના અંદાડા ખાતેથી ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા…

અંકલેશ્વર : GIDCની કેમાતુર અને કેમી ફાઇબર કંપનીમાં આગ લાગતા બંનેય કંપનીને મોટું નુક્શાન

કેમતુરમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબરને ચપેટમાં લીધી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલી કેમાતુર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગના કારણે બાજુમાં આવેલી ફાઇબરને કંપનીને પણ ચપેટમાં લીધી…

અંકલેશ્વર : માંડવા ગામના રોડ ફળિયામાં અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર પોલીસે દારૂ ઝડપ્યોમાંડવા ગામના રોડ ફળિયામાંથી જથ્થો ઝડપાયોઅલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો…

અંકલેશ્વર : વોર્ડ નંબર-8માં આવેલ સુરતી ભાગોળ રોડ પર ફોર વ્હીલર ગાડી ખુલ્લી ગટરમાં ખાબકી

અંકલેશ્વરના વોર્ડ નંબર-8માં આવેલ સુરતી ભાગોળમાં કાર ખાબકીરોડ પર ફોર વ્હીલર ગાડી ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચીજોખમી આ ગટરને બંધ કરવામાં આવે તે અત્યંત જરૂરી અંકલેશ્વરના વોર્ડ નંબર-8માં આવેલ સુરતી…

અંકલેશ્વર : સેટઅપ બોક્સ રીપેર કરવાનું જણાવી તસ્કર ઘરમાં પ્રવેશી ચાવીની ઉઠાંતરી કરી ચોર કાર લઈ ફરાર

અંકલેશ્વરમાં રહેતી ઇવેન્ટ મેનેજરની કારની ચોરી વિચિત્ર રીતે કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર ઘરમાં એકલા હતાં તે સમયે સેટઅપ બોક્સ રીપેરીંગના બહાને આવેલા તસ્કરો…

વાલીયા : કોંઢ ગામમાં આવેલા તળાવમાં એક બાળક અને યુવાન નાહવા જતા ડૂબ્યા

કોંઢ ગામમા તળાવમાં એક બાળક અને યુવાન ડૂબ્યા, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી શોધખોળની કામગીરી હાથ ધરી અંકલેશ્વર નજીક આવેલા કોંઢ ગામના તળાવમાં એક બાળક અને યુવાન ડુબતા ગ્રામજનોના ટોળે…

અંકલેશ્વર-ભરૂચમાં ક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો એકત્ર કર્યો, પ્રયાવરણીય પ્રદૂષણ અટકાવવા યંગસ્ટર્સ આવ્યા આગળ

અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાદ બાપ્પાનું વિસર્જનક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો કર્યો એકત્રનગરપાલિકા દ્વારા બિનજરૂરી પ્લાસ્ટિકનો નિકાલ અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાપ્પાનું સ્થાપન…

કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ:અમદાવાદમાં NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે…

ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે ગણેશ વિસર્જન થયું નહિ

અંકલેશ્વરમાં વહીવટીતંત્ર તથા ગણેશ આયોજકોની સુઝબુઝના કારણે પ્રથમ વખત ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે નર્મદા નદીમાં શ્રીજીની એક પણ પ્રતિમાને વિસર્જીત કરવામાં આવી ન હતી. શહેર તેમજ આસપાસના…

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ એક્શન મોડમાં, 3198 જવાનો સાથે 2 SRPની ટુકડી બંદોબસ્ત તેૈનાત

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ તંત્રની તડામાર તૈયારીઓ, ભરૂચમાં3198પોલીસ કાફલો, 2 SRPસહિતનો બંદોબસ્ત તહેનાત 30કેમેરાથી વિડીયોગ્રાફી, 400જેટલા બોડી વૉર્મ કેમેરા અને5જેટલા ડ્રોનથી શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહેશે, નદી…

error: