અંકલેશ્વર : નવી દીવી ગામના અંબાજી ફળિયામાં તસ્કરોએ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી
અંકલેશ્વર નવી દીવી ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનને બનાવી નિશાન તસ્કરો રૂપિયા 15 હજારના માલમત્તાની ચોરી ફરાર. કરિયાણાની દુકાનને નિશાન બનાવી રોકડા અને સિગારેટ સહિતની વસ્તુની ચોરી કરી અંકલેશ્વરના નવી દીવી…