આમોદ દાદા બીમાર બકરીને જોવા ગયા હતા, કેનાલ પાસે પહોંચી જતાં ડૂબી ગયો
આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી.…
આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી.…
આજરોજ બપોરના સમય ગાળા દરમ્યાન ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ના પાછળના ગેટ પર ગેસ લાઇન નું કામકાજ ચાલુ હોય અચાનક ગેસ લાઇન લીકેજ થતા તેને લીધી વીજ વાયર શોર્ટ થતા…
ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યુંAAP અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતમોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે પરિવારજનો…
અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે: ચૈતર વસાવા આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું: ચૈતર વસાવા આજે ફરી એકવાર સાબિત થઈ ગયું…
ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી ટર્મ માટે ઉમેદવારી કરનારા ભાજપના મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં તેમણે પોતાની…
ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સરકારી ગાઇડલાઈન્સ અનુસાર ભરૂચ કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ભરૂચ ચૂંટણી કચેરી ખાતે પોતાની…
અંકલેશ્વર શહેરથી હાઇવેને જોડતા ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજ જર્જરિત બનતા 6 મહિના…
ગડત ગામના સંઘ ને ભરૂચ પાસે નડ્યો અકસ્માતઅસુરીયા ચોકડી નજીક સંઘ ચાલકોઓ અડફેટેઅડફેટે લેતા એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ…
ભરૂચ સબજેલમાં ગુજરાત લપોલીસ જાસૂસી કાંડના બુટલેગર નયન બોબડા પર હુમલો બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલાની ઘટના હુમલાખોરોએ આખી જેલને બાનમાં લઇ સર્જેલી અરાજકતા ગુજરાત પોલીસ જાસૂસીકાંડના આરોપી નામચીન…
તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી-લુના કારણે તાકીદે સારવાર આપી 108 ઈમરજન્સી…