Satya Tv News

Category: ભરૂચ

ભરૂચના કસક ગરનાળા નીચે માલગાડીમાંથી અચાનક પથ્થરો રોડ પર પડ્યાં, સદનસીબે ઇજા નહિ;

ભરૂચ શહેરના કસક ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાં ભરેલાં મેટલો નીચે રોડ પડવા લાગ્યાં હતાં. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા તો થઇ ન હતી. પરંતુ રોડ પર મેટલ પથરાઇ…

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારા અકસ્માતમાં 3નાં મોત;

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ…

નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મ વિલોપન કરનાર યુવાનનો મૃતદેહ મળ્યો

ભરૂચના લાલબજાર વિસ્તારમાં રહેતાં યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસની શોધખોળ બાદ તેનો મૃતદેહ ગોલ્ડનબ્રિજ નજીકથી…

નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગમાંથી જીજે-16 પાસિંગના વાહનોનો ટોલ કપાઇ જતા રોષ;

અંકલેશ્વર ભરૂચના મુલદ ટોલપ્લાઝા પર છેલ્લી લેનમાંથી પસાર થતી બસોનો પણ ટોલ કપાય છે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા માટે અલગથી લેન બનાવવામાં આવી છે પણ તેમાંથી અમારી બસો જાય…

ભરૂચમાં એક મહિલાના દાઢના ઓપરેશન બાદ મોત, ડેન્ટિસ્ટ પર બેદરકારીનો આરોપ;

ભરૂચની સાધના વિદ્યાલય પાછળ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઈરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમ પટેલને દાંતનો દુખાવો થયો હતો. જેથી તેઓ તેમને સારવાર અર્થે શહેરમાં આવેલી સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈ…

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આડેધડ પાર્ક કરતા વાહન પર પોલીસની તવાઈ, વાહનો ભરીને પોલીસ મથકે કર્યા જમા;

ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેઇથ કેલવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બેજવાબદાર વાહન ચાલકો પોતાની મોટર સાયકલો બુસા, મંગલદીપ તથા જાહેર માર્ગો પર પાર્ક કરી દેતાં…

ભરૂચ: નવા કલેકટર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવી;

તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે…

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચએ અંકલેશ્વર મીરા નગરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી, 10 આરોપીની કરી ધરપકડ;

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર-72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ…

વાગરા: સાયખાની દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં ઉંચાઈ પરથી પટકાતા કામદારનું મોત નિપજ્યું, GIDC માં અઠવાડિયામાં બીજો બનાવ

સાયખા જીઆઇડીસી માં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે વધુ…

ભરૂચમાં શ્રી ચક્રધર સ્વામી જન્મ સ્થળ હોવાના દાવા સાથે ભરૂચ કલેક્ટર કચેરીની બહાર ધરણાં યોજી આવેદન પાઠવયું;

ભરુચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલા જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરાયો છે. ત્યારે આજરોજ ડો.આંબેડકર નિર્વાણ દિનની સાંજના સમયે ભરૂચ કલેકટર કચેરી પાસે સમિતિ દ્વારા…

error: