Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ : નર્મદા ચોકડી અને નબીપુર નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે જ મોત, 7 લોકોને ઇજા…

ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા ભરૂચ જીલ્લામાં આજે શનિવાર…

ભરૂચ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા એકતા રેલી યોજાય, જન જન સુધી પહોચ્યો રાષ્ટ્રહિતનો સંદેશ…

ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એકતા…

ભરૂચ : વિધાનસભા બેઠકો માટે મુરતિયા પસંદ કરવાની પ્રક્રિયા દરમ્યાન શક્તિ પ્રદર્શન અને જન સમર્થનના દાવા થયા

રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની…

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે જગ્યાએ અકસ્માત, ત્રણના મોત, સાત લોકોને ઈજા

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં કુલ 3 લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકોને ઈજા પહોંચી છે. નબીપુર નજીક ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક,…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ : ભરૂચની શ્રવણ ચોકડી નજીક સીટી બસના ચાલકે શાકભાજીની લારીને અડફેટે લીધી, ચાલક નશામાં હોવાનો આક્ષેપ

ભરૂચમાં ફરતી સિટીબસના ચાલકે શ્રવણ ચોકડી નજીક એક શાકભાજીની લારીના ચાલકને અડફેટમાં લીધો હતો જેને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેવાડવામાં આવ્યો હતો. ભરૂચમાં સિટીબસ અનેક વિસ્તારોમાં ફરી રહી છે.…

ચોરીની બીજી ઘટના : દિવાળી તહેવારમાં ભરૂચમાં ચોરીની બીજી ઘટના, મંગલજ્યોત સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત મંગલજ્યોત સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ શહેરમાં સતત દિવાળી તહેવારમાં ચોરીનો…

આગ ભભૂકી : ભરૂચના કસક વિસ્તારમાં આવેલી વિહિતા કેમની ઓફિસમાં આગ, દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષના બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગતા તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા. ભરૂચ શહેરના હાર્દ સમાન કસક વિસ્તારમાં…

ભરૂચ : છઠ્ઠપુજા નીલકંઠેશ્વર ઘાટના બદલે ભરૂચ હનુમાન મંદિરે થશે

ભરૂચ છઠ્ઠપુજા નીલકંઠેશ્વર ઘાટના બદલે ભરૂચ હનુમાન મંદિરે થશે28 વર્ષથી ચાલતી છઠ્ઠપુજાના સ્થળનું સરનામુ બદલાયુંચાર દિવસીય છઠ્ઠપુજા ઉત્સવનો 28મીએ પ્રારંભ થશે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી…

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાં,સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.53 લાખની ચોરી કરી

ભરૂચના ભોલાવ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કરી ચોરી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.53 લાખની ચોરી કરી ભરૂચના ભોલાવ આવેલ નારાયણ હાઉસિંગ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન…

error: