Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ : વિધાનસભાની ચૂંટણી ટાણે કેબિનેટ મંત્રીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાંવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રીભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી…

ભરૂચ : નગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

ભરૂચના શહેરીજનોને મોટી મુશ્કેલીનાગરવાસીઓને વેઠવાનો આવશે વારોનગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પરકર્મચારીઓએ કચેરીનું તમામ કામકાજ બંધ રાખ્યું ભરૂચમાં નગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતારતા શહેરીજનોને મોટી મુશ્કેલી…

ભરૂચ માં શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત

ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દહેજ બાયપાસ પાસે અકસ્માતોની…

ભરૂચ : પાંચ બત્તી માર્ગ પર રોજ ટ્રાફિક જામની પરિસ્થિતિ હવે આમ બની

ટ્રાફિક સીટી ભરૂચના પાંચ બત્તી પર ટ્રાફિક જામટ્રાફિક જામ ના પગલે વાહનોની કતાર પડી.વાહનોની કતાર પડતા 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ભરૂચ જિલ્લામાં વાહનોનો 10 વર્ષમાં બમળો ઉછાળો અને બીજી…

અંકલેશ્વર:4100 નવા મતદારોનો વધારો; વિધાનસભાની ચૂંટણીમાં તાલુકાના કુલ 2,50,285 મતદારો મતદાન કરી શકશે

અંકલેશ્વર તાલુકામાં નવા 4100 મતદારો નોંધાયા ચુંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2,50,285 મતદારો મતદાન કરી શકશે અંકલેશ્વર તાલુકામાં પુરુષ મતદારોમાં નવા 1901 મતદારો નોંધાયા તો…

અંકલેશ્વર : શહેર પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર પોલીસે દારૂ ઝડપી પડ્યોશહેર પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયોદારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા અંકલેશ્વર શહેર પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે…

અંકલેશ્વર : નગરપાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે ખાતમુહુર્ત

અંકલેશ્વર નગર પાલિકાના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ખાતમુહુર્ત૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું ખાતમુહુર્તધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે…

અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર- જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના માધ્યમથી માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કર્યું

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી -ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા સાયન્સસીટી, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના નેશનલ સાયન્સ સેમિનારમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ…

અંકલેશ્વર સમાધાન માટે આવેલ ત્રણ ઈસમોએ માથાકૂટ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેની ફરિયાદત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે કરી માથાકૂટજાનથી મારી નાખવાની ધમકી આપીધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેના ગાર્ડન સમાધાન માટે આવેલ ત્રણ…

PM મોદી ભરૂચ,આણંદ,અમદાવાદ અને જામનગરની મુલાકાતે: ભરૂચમાં 8200 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસને બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે ભરૂચ, આણંદ અને જામનગર સહિતના શહેરોમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીના…

error: