Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ જિલ્લા પંચાયતને રૂ. 18 લાખની એમ્બ્યુલન્સની ભેટ

ભરૂચ જિલ્લામાં કાર્યરત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલીક પડતી ઈમરજન્સી સેવાઓ માટે રૂ .18 લાખના ખર્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને એક એમ્બ્યુલન્સ ફાળવવામા આવી છે ભરૂચના ગ્રામ…

અંકલેશ્વર : મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા સોનુ લઇ ફરાર

અંકલેશ્વર મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા સોનુ લઇ ફરાર કહી બન્ને ઈસમો પાંચ તોલા સોનુ લઈને ફરાર બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા…

નેત્રંગ : વાલિયા- ઝઘડિયા મતવિસ્તારમાં રસ્તાના કામોમાં ગેરરીતિના ધારાસભ્યના આક્ષેપ

વાલિયા-ઝઘડિયાને જોડતો રસ્તો તલોદરાથી અધુરો છોડી દેવાયો. ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માગ કરી ભાજપના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાત મુહૂર્ત થયેલા રસ્તાનું કામ…

ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવા વિના મૂલ્યે પાણીની પરબ મૂકી, જુવો વધુ.

ભરૂચ અગ્રવાલ સમાજ દ્વારા ઉનાળામાં સેવાની સુવાસ ફેલાવાય. બળબળતી ગરમીમાં રાહદારીઓ માટે પાણીની પરબ શરૂ કરાઇ. શહેરના એસટી ડેપો પાસે પાણીની પરબનું કરાયું શુભારંભ ભરૂચ અગ્રવાલ સમાજ દ્વારા એસટી ડેપો…

ભરૂચ : મહાદેવ નગરમાં ઘરના કબાટમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલા ઝડપાય, પુત્ર સહીત વધુ એક ફરાર

ભરૂચ સી ડિવિઝન પોલીસે મહાદેવ નગર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપયો. ઘરના કબાટમાં ચોરખાનું બનાવી સંતાડેલો હતો દારૂ. પોલીસે 19 હજારના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ મહિલા બુટલેગરના પુત્ર અને…

ભરૂચ : કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના ત્યાં દરોડા, 6.22 લાખ ઉપરાંતનો વિદેશી દારુ સહીતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

ભરૂચ એ ડિવિઝન પોલીસના કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના ત્યાં દરોડા પોલીસે 6.22 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડયા 1.21 લાખનો વિદેશી દારૂ, ઇનોવા કાર અને મોબાઈલ મળી…

અંકલેશ્વર : તાડફળીયાના વિજય વસાવાને નથી પોલીસનો ભય, LCBએ 8 જુગારીયા ઝડપી પાડયા,વિજય વસાવા ફરાર

અંકલેશ્વરના તાડ ફળીયાના કુખ્યાત જુગારી વિજય વસાવાને ત્યાં ભરૂચ LCBના દરોડા શહેર પોલીસે બે દિવસ અગાઉ જ દરોડા પાડી 11 જુગારીને કર્યા હતા જેલભેગા LCB પોલીસે આંઠ જુગારીને ઝડપી પાડી…

અંકલેશ્વર : ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના અંદાડાના વાઘી રોડ ઉપર આવેલ નરનારાયણ સોસાયટીમાં રહેતા કમલકુમાર ગજાદર ચૌહાણએ…

ભરુચ : ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો

ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવ…

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ નીચે શોભામાં વધુ એક અભિવૃદ્ધિ ફુવારા થકી કરાઇ

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફોરલેન નર્મદા મૈયા બ્રિજ બનતા જિલ્લા અને રાજ્યના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. જિલ્લા માટે આકર્ષણરૂપ નર્મદા મૈયા બ્રિજના ભરૂચ છેડે વિવિધ સકલ્પચર, સર્કલ, લાઇટિંગ…

error: