Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર મામલતદા: વેપારીઓના પ્રચંડ વિરોધના પગલે નિર્ણય બદલાયો, મંજૂરી સાથે હાટ બજાર ફરી શરૂ કરાયાં;

અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વર ના 12 ગામ માં હાટ બજાર ગંદકી અને ટ્રાફિક સમસ્યા ને બંધ કરવા હુકમ કર્યો હતો. મજૂરી વગર ધમધમતા આ હાટ બજાર ને લઇ અનેક રજુઆત…

હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં, હાર્દિક પટેલનો 11 સેકન્ડનો વીડિયો જોરદાર વાયરલ;

પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કથિત વીડિયોમાં હાર્દિક પટેલ પત્તાથી જુગાર રમતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાટીદાર નેતાના વીડિયો વાયરલ થતા…

ડેડીયાપાડા ના કંકાલા ગામે બે બેન્ડ ડીજે વચ્ચે મોટા અવાજની હરિફાઈ જામતાં 1 કલાક સુધી અફરાતફરીનો માહોલ;

ડેડીયાપાડા કંકાલા ગામે એક લગ્ન પ્રસંગમાં બે ડીજે બેન્ડ સામે સામે આવી કોનો આવાજ મોટો છે તેની હરીફાઈમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંકાલા ગામે લગ્ન પ્રસંગમાં જાન ભેગી…

સુરત રેલવે સ્ટેશન પર માનસિક યુવક દ્વારા હંગામો, ટ્રેન પર ચઢી મચાવીયો આતંક, 7 ટ્રેનો late;

સુરત રેલવે સ્ટેશન પર આજે એક માનસિક વ્યક્તિએ ટ્રેન પર ચઢી આતંક મચાવી દીધો હતો જેના કારણે રેલવે સ્ટેશન પર હંગામો મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, 9:18 વાગ્યે માનસિક…

રાજકોટમાં છેલ્લા 3 દિવસોમાં 7 લોકોના હાર્ટએટેકથી મોત, હાર્ટએટેકના વધતા કેસ ચિંતાજનક;

ગુજરાતમાં હાર્ટએટેકથી મૃત્યુ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જો કે હવે નવયુવાનો બદલે આદેઢ વયના લોકો તેનો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા 72 કલાકમાં રાજકોટમાં 7 લોકોના હાર્ટએટેકથી મોત…

ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, આજરોજ મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી કમિટી અંગે કરશે જાહેરાત;

યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવનાર છે, આ કમિટી લોકોના સૂચન પર…

વડોદરા નંદેસરીમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો આયુર્વેદિક તબીબ ઝડપાયો;

વડોદરાનાં નંદેસરી વિસ્તારમાં એક આયુર્વેદિક તબીબને એલોપેથીની પ્રેક્ટિસ કરવાના આરોપે એસ.ઓ.જી. પોલીસએ ઝડપી પાડ્યો છે . નંદેસરીમાં પ્રેક્ટિસ કરતા ડૉ. મનતોષ બિશ્વાસ, જેમણે આયુર્વેદિક ડિગ્રી ધરાવવી છતાં એલોપેથીની દવાઓ અને…

વડોદરાના માંજલપુરમાં નિવૃત્ત એરફોર્સના ઓફિસર પતિએ મિલકત વિવાદ દરમિયાન કર્યું ફાયરિંગ;

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા નજીકના શ્રીજિધામ સોસાયટીમાં નિવૃત્ત એરફોર્સ જવાનો હરવિંદર શર્મા અને તેની પત્ની નીલમ વચ્ચે મિલકતને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે બપોરે, નીલમ…

સુરતમાં દુખદ ઘટના, દોઢ વર્ષની માસુમ બાળકીનું રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા કંપારીભર્યું મોત;

માતા પિતાની બેદરકારીના કારણે ઘણી વાર વિચાર્યા ન હોય તેવા પરિણામોનો સામનો કરવાની વારી આવતી હોય છે. ત્યારે આવો કિસ્સો તાજેતરમાં સુરતમાં સર્જાયો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો…

અંબાલાલ પટેલે આખા ફેબ્રુઆરી મહિનાની કરી આગાહી, કમોસમી વરસાદની કરી આગાહી;

અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. 2 ફેબ્રુઆરી બાદ પહાડો પર હિમવર્ષા થશે. તો 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે. તો 3-4 ફેબ્રુઆરીએ ગુજરાતના ઉત્તર-પૂર્વીય…

error: