Satya Tv News

Category: ગુજરાત

હરિયાણામાં અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના મોત;

આ ઘટના બુધવારે સવારે 5.30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે આવી હતી. તેમની ગાડી વેડિંગ ખેડા પહોંચતા જ એક અજાણ્યા…

મુંબઈ નહીં, પરંતું ભારતનું ગુજરાત રાજ્ય છે અબજોપતિઓનું ઘર, અંબાણી-અદાણીએ કર્યું ગુજરાતનું નામ રોશન;

10-11 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં આ અબજોપતિઓના ઠેકાણા ક્યાં છે? હાલમાં જ એક ચોંકાવનારો…

પરેશ ગોસ્વામી કમોસમી વરસાદની આગાહી આગામી 6 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં માવઠું બનશે આફત;

પરેશ ગોસ્વામી કહ્યું કે, ”હીટવેવ બાદ 25 તારીખેથી 1 ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27મી માર્ચના રોજ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ…

સુરતના મોટા વરાછામાં ઓનલાઈન ગેમના રવાડે ચઢેલા 33 વર્ષીય યુવાનનો આપઘાત;

મોટા વરાછા સંસ્કાર તીર્થ સ્કૂલની બાજુમાં શાંતિનીકેતન ફ્લોરા ખાતે રહેતા 33 વર્ષીય આકાશભાઈ બાબુલાલ ભલાણી ખાનગી સ્કૂલમાં એચઆર ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. તેમને ઓન લાઈન ગેમ રમવાની લત હતી અને…

ડભોઇ તાલુકાના પારીખા ગામમાં યુવકને યુવતીનો હાથ પકડતા જોઈ જતા પ્રેમિકાના પરિવારના ડરથી યુવકનો આપઘાત;

ડભોઇ તાલુકાના પારીખા ગામમાં 19 વર્ષીય ધર્મેશ અર્જુનભાઈ તલાવીયા પરિવાર સાથે રહે છે. ધર્મેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો‌. ધર્મેશ પ્રેમિકાનો હાથ પકડી વાતચીત કરવા માગતો હતો. તે દરમિયાન…

અંકલેશ્વરના કઠોદરા પારડી ગામમાં પુત્રને બચાવવા ગયેલા પિતા પર જંગલી ભૂંડે હુમલો કરતા મોત નિપજ્યું;

અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. કનુભાઈ પરમારના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શ્રમજીવીઓએ શેરડી સળગાવી હતી. આગ અન્ય ખેતરમાં ન ફેલાય તે…

ભરૂચના આલિયાબેટ વિસ્તારમાં દીપડાનો આતંક, બે ઊંટના બચ્ચાનો કર્યો શિકાર;

અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલા આલિયાબેટ વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિકો ભયભીત છે. હાંસોટના અભેટા ગામથી આલિયાબેટ તરફના અંતરિયાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઊંટના માલિકે જ્યારે ઘટનાસ્થળની…

રાજકોટમાં એક નમકીન કંપની KBZમાં ભીષણ આગ, અજય દેવગન કરે છે કંપનીની એડ;

નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે…

જામનગરમાં બેગમાંથી મોબાઈલ મળતા 15 વર્ષીય વિદ્યાર્થિની ડરી ગઈ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત;

જામનગરમાં 15 વર્ષીય તરુણી દીક્ષીતાબેન સોયગામાએ પરિવારના ડરને કારણે આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ શાળાના શિક્ષકે ચેક કરતા તરુણીની બેગમાંથી મોબાઈલ મળ્યો હતો. જોકે તરૂણીએ શિક્ષકને કહ્યું હતુ…

વડોદરા સયાજીપુરામાં વિનાયક સોસાયટીમાં મકાનમાં આગ લાગતાં ઊંઘમાં જ એક વ્યક્તિ સળગી મોત;

વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો છે. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. મૃતક સૂતા હતા…

error: