Satya Tv News

Category: મુખ્ય સમાચાર

આમ આદમી પાર્ટીને દિલ્હીની હાર બાદ પહેલા છત્તીસગઢ અને હવે મળીયા ગુજરાતમાંથી સારા સમાચાર;

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી કારમી હાર બાદ પહેલા છત્તીસગઢ અને હવે ગુજરાતમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કેજરીવાલની પાર્ટીએ ઘણી બેઠકો જીતી…

માંગરોળમાં બોરિયા રૉડ પર યુવક યુવતી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા યુવતીનું ઘટના સ્થળે મોત યુવક ઈજાગ્રસ્ત;

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર…

અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઈટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ;

અંકલેશ્વર જીઆઇડીસીમાં બેઇલ કંપનીની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઈટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા…

અમેરિકાથી ગેરકાયદે મુસાફરોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે અમૃતસર પહોંચી, 12 દિવસમાં કુલ 74 ગુજરાતીઓને પરત મોકલ્યા;

ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં…

નગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન, ચૂંટણી પહેલાં જ 213 બેઠકો બિનહરીફ વિજેતા જાણો;

રાજ્યમાં 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય…

ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, 240 વિદ્યાર્થી દીઠ 1 CCTV મૂકાયા;

અમદાવાદમાં આજથી CBSC બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે. CBSC બોર્ડની પરીક્ષા 10:30થી શરુ થશે. ગુજરાતમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દેશભરમાં 8 હજાર સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને…

ડેડિયાપાડા ની સોરાપાડા રેંજ ખાતે આર.એફ.ઓ.શ્રી રોહિત વસાવા દ્વારા વન કર્મીઓને હેલ્મેટ વિતરણ કરાયું;

ડેડીયાપાડા ના સોરાપાડા રેંજના આરએફઓ શ્રી રોહિત વસાવા દ્વારા પોતાની ઓફિસના 10 જેટલા વન કર્મચારીઓને તેમની સલામતી માટે અને માર્ગ અકસ્માતમાં રક્ષણ થાય તે માટે ગુજરાત સરકારના કાયદાઓનું પૂરેપૂરું પાલન…

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત;

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે..ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી.. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના…

મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને દાહોદમાં નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઇજાગ્રસ્ત;

દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યા છે, જયારે આઠ લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર, ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર…

એકલવ્ય વિદ્યાલય, થવા ખાતે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન

આથી આપ સૌને જણાવવાનું કે તારીખ 16/ 02/ 2025 ને રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા થવા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીમતી જયાબેન…

error: