Satya Tv News

Category: મુખ્ય સમાચાર

દિલ્હીમાં 26 વર્ષ પછી સત્તામાં પરત ફરનાર ભાજપ હવે કોને મુખ્યમંત્રી બનાવશે.? જાણો;

દિલ્હીમાં આ વખતે પૂર્વાંચલના મોટી સંખ્યામાં મતદારોએ ભાજપને ટેકો આપ્યો છે, જેમણે છેલ્લી 2-3 ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો. આ વખતે ભાજપે ઝૂંપડપટ્ટીઓ અને કાચી વસાહતોમાં સારું કામ…

જંબુસર ટાઈમ ટેક્નો કંપનીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, નવ કલાકની જહેમત બાદ માંડ માંડ મેળવ્યો કાબૂ;

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેક્નો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રે ચાર વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક…

ટ્રમ્પના રસ્તે બ્રિટન,આખા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે આ અભિયાન શરૂ, 19 હજાર પ્રવાસીઓને કર્યા ઘરભેગા;

બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવી ત્યારથી, લગભગ 19,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ લોકોને ડિપોર્ટ કરવાનો એક વીડિયો પણ બ્રિટિશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો…

મહાકુંભમાંથી પરત ફરતી બસને નડ્યો અકસ્માત, સાત લોકોના મોત;

પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી.…

સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ;

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લગાવવાની વાત બાદ રોકાણકારો આ સુરક્ષિત રોકાણવાળી પરિસંપત્તિમાં સામેલ થવાથી મંગળવારે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા.…

અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે લાગી ભીષણ આગ, દૂર સુધી આગની જ્વાળાઓ-ધુમાડાના ગોટેગોટા;

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતાં હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

હવામાન વિભાગની ખતરનાક આગાહી, વચ્ચેથી ગાયબ થઈ જશે એક આખી ઋતુ, સીધો આવશે ઉનાળો;

ગ્લોબલ વોર્મિંગની ઝડપથી હવામાન પર અસર પડી રહી છે, આ વખતે ક્લાયમેટ ચેન્જના કારણે ઠંડી અપેક્ષા કરતા ઓછી રહી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વસંત…

સુરતમાં ડિપ્રેસ્ડ યુવક તાપીમાં કૂદવા ગયો, આપઘાત કરવા જતા યુવકનું LIVE રેસ્ક્યૂ;

સુરતમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી…

જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીની ચિઠ્ઠી મળી આવી;

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. તે દરમિયાન હાથથી લખેલી ચિઠી મળી આવી હતી.જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની…

ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા;

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર દારુની રેલમછમ જોવા મળતી હોય છે. ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દારુ પીવાથી ત્રણ લોકોના…

error: