Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આડેધડ પાર્ક કરતા વાહન પર પોલીસની તવાઈ, વાહનો ભરીને પોલીસ મથકે કર્યા જમા;

ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેઇથ કેલવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બેજવાબદાર વાહન ચાલકો પોતાની મોટર સાયકલો બુસા, મંગલદીપ તથા જાહેર માર્ગો પર પાર્ક કરી દેતાં…

અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને રૂ.1 કરોડનું વળતર ચૂકવવા માગ;

અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરીટેબલ, જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.શ્રી રામ…

અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો;

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના પી.એસ.આઈ એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા…

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન લાગી આગ;

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ટ્રક ચાલક આગળના ભાગે વેલ્ડીંગ કામ કરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડી.પી.એમ.સી…

અંકલેશ્વર GIDC પોલીસે ખેડા ખાતેથી ગુમ થયેલ 11 વર્ષની બાળકીનું પરિવારજનો સાથે કરાવ્યું મિલન;

અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન અંકલેશ્વર હેડ કોન્સ્ટેબલ જગદિશસિંહ રણજિતસિંહ તથા અંકલેશ્વર પોલિસ કોન્સ્ટેબલ નિલેશસિંહ ભાણાભાઇએ ભડકોદરા બીટ વિસ્તારમાં આવેલ એક હોટેલ પર એક…

સુરતના ડિંડોલી વિસ્તારમાં UP-બિહારની જેમ લગ્ન પ્રસંગમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં 2ને વાગી ગોળી;

સુરતમાં પણ જાણે યુપી-બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક યુવક દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ…

મારો અવાજ દબાવવા મારા સહિત 13 લોકો પર ખોટી FIR કરવામાં આવી, અમે મોટું જેલ ભરો આંદોલન કરીશું: ચૈતર વસાવા;

ઝઘડિયા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રેતીને લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી ક્રશરો તથા ભૂ માફિયાઓ વિરુદ્ધ અમારી પદયાત્રા હતી: ચૈતર વસાવાપદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા…

સુરતમાં અચાનક મોત થવાના કિસ્સામાં સતત વધારો, 7 દિવસમાં 26ના અચાનક ઢળી પડતાં મોત;

અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો રોજે રોજ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 7 દિવસમાં સુરતમાંથી 26 વ્યક્તિના મોત નીપજ્યાં છે. મૃતકોની ઉંમર મોટાભાગે…

ભરૂચ: નવા કલેકટર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવી;

તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે…

એકનાથ શિંદેને મોટો ઝાટકો પહેલા CMની ખુરશી ગુમાવી હવે ગૃહમંત્રી બનવાની તેમની ઈચ્છા પણ પુરી નહિ થાય;

મુખ્યમંત્રી બન્યા બાદથી ભાજપ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે. ભાજપ માત્ર સત્તાની લગામ જ નહીં પરંતુ રાજકીય સત્તા પણ પોતાના હાથમાં રાખવા માંગે છે. શિવસેનાની ગૃહ…

error: