Satya Tv News

Category: મુખ્ય સમાચાર

વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર થતાં સાત લોકોનાં મોત, કારમાં ગેસનો બાટલો ફાટતાં લાગી આગ;

જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી, જેમાં પરીક્ષા આપવા જતા પાંચ વિદ્યાર્થી સહિત કુલ…

જંબુસર કલક રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા આરએસએસના કાર્યકર અને જ્વેલર્સનું અજાણ્યા વાહનની ટક્કરે મોત;

જંબુસરના સોના ચાંદીના વેપારી અને આરએસએસના પ્રખર કાર્યકર્તા નીતિન જયંતીભાઈ ચોકસી દરરોજની માફક આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા કલક જવાના રોડ ઉપર યોગી પાર્ક ગરનાળા પાસે અજાણ્યા વાહની…

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, લકઝરી બસ પલટી જતા મુસાફરોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા;

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ…

વાગરા: સાયખાની દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં ઉંચાઈ પરથી પટકાતા કામદારનું મોત નિપજ્યું, GIDC માં અઠવાડિયામાં બીજો બનાવ

સાયખા જીઆઇડીસી માં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે વધુ…

નેરોલેક કંપનીએ દેરોલ,આંકોટ,સલાદરા અને વાગરા ગામે છ હાઈમાસ્ટ ટાવર તેમજ પેવર બ્લોક નું લોકાર્પણ કર્યું

ચારેય ગામોમાં કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં એક કરોડ થી વધુ ના વિકાસ કાર્યો લાખો ના ખર્ચે થયેલ કામોથી ચાર ગામના લોકોની સુખાકારી માં વધારો થશે નેરોલેક કંપનીએ ત્રણ ગામના ગ્રામજનોને…

‘બાબરી મસ્જિદ નીચે કોઈ મંદિર નહોતું, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રોહિનટન નરીમએ કર્યા ચોંકાવનારા ખુલાસા;

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમને બાબરી ધ્વંસ પછી આરોપીઓ સામે ચલાવવામાં આવેલી ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું હતું કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતુ…

સંભલ પછી હવે જૌનપુર જિલ્લાની પ્રખ્યાત અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો હાઈકોર્ટ પહોંચ્યો;

સ્વરાજ વાહિની એસોસિએશને અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો કરીને જૌનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પિટિશનમાં ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. અટાલા મસ્જિદ પ્રશાસન વતી હવે…

મોરબીમાં મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કર્યો આપઘાત;

મોરબીના હળવદમાં મોબાઈલ જોવાની ના પાડતા યુવતીએ ગળાફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં હળવદના રાયસંગપુરમા યુવતીએ ગતકાલે ઘરમાં ગળેફાંસો ખાધો હતો. મળતી માહિતી મુજબ મમતાબેન પ્રકાશભાઈએ ઘરમાં જ…

અમદાવાદના નરોડાનાં હંસપુરામાં પોલીસકર્મીની પત્ની-પુત્ર કર્યો આપઘાત;

અમદાવાદના નરોડાનાં હંસપુરામાં માતા-પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. 7 વર્ષના દીકરાને ફેંક્યાં બાદ માતાએ પણ બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.7 વર્ષના…

ચૂંટણીમાં 3 સંતાન ધરાવનાર ચૂંટણી ન લડી શકે તે નિયમ દૂર કરવાની માગ સાથે મહેશ છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર;

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે 1 ડિસેમ્બરે નાગપુરમાં નિવેદન આપ્યું હતું કે, વસતી વૃદ્ધિદર 2.1%થી નીચે ન હોવો જોઈએ. આ માટે 2ને બદલે 3 બાળકો રાખો. જો કોઈ સમાજનો…

error: