Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ભરૂચમાં શ્રી ચક્રધર સ્વામી જન્મ સ્થળ હોવાના દાવા સાથે ભરૂચ કલેક્ટર કચેરીની બહાર ધરણાં યોજી આવેદન પાઠવયું;

ભરુચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલા જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરાયો છે. ત્યારે આજરોજ ડો.આંબેડકર નિર્વાણ દિનની સાંજના સમયે ભરૂચ કલેકટર કચેરી પાસે સમિતિ દ્વારા…

ડેડીયાપાડા: નિઘટ થી તાબદા સુધીનો રસ્તો ડામર પેચ વર્ક કરાવવાની જીલ્લા પંચાયતના સદસ્ય ની DDO ને રજૂઆત;

ડેડીયાપાડા તાલુકાના નિઘટ થી તાબદા સુધીનાં રસ્તો ચોમાસા બાદ ખખડધજ હાલતમાં હોય આ રોડને બનાવનાર એજન્સીને વાડવા જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં રોડનું પેચવર્ક શરૂ ન…

6 ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસની 32મી વરસીને લઇ UPમાં હાઇ એલર્ટ, UP ના 26 જિલ્લાઓમાં પોલીસ ટીમો એલર્ટ;

બાબરના જમાનાની વધુ એક મસ્જિદનો વિવાદ સંભલ જિલ્લાના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ 6 ડિસેમ્બરે જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. હકીકતમાં અહીં પણ બાબર યુગમાં બનેલી શાહી જામા મસ્જિદને લઈને વિવાદ…

સુરતમાં નકલી ડોક્ટર બનાવવાની કંપની આવી સામે, 1200 નકલી ડોક્ટરને સર્ટિફિકેટ આપનાર ડો. રસેશની ક્રાઈમ કુંડળી;

ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં…

અંકલેશ્વરમાં અંગત અદાવતમાં રિક્ષામાં આગચંપી,બે ઇસમોએ રીકશા સળગાવી દીધી હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યાં સામે;

અંકલેશ્વર નવી નગરીમાં રહેતા હરજીત સિકલીગરએ ગત 2જી ડિસેમ્બરના રોજ રાતે હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાતે 1 વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે…

અંકલેશ્વરની: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોટીસ ફટકારી ડેટોક્સ ઇન્ડિયા કંપનીના પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા આદેશ;

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લાંબી લડત બાદ કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા…

સાગબારાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા આજરોજ સાગબારાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નાનસિંગસાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ તકે અધ્યક્ષ વિક્રમભાઈ તથા વિપુલભાઈ, અવિનાશભાઈ, અયુબભાઈ, ફતેસિંહભાઈ, મહેશભાઈ…

વાલિયા પોલીસે મેરાથી માંગરોલ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇક્કો કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

વાલિયા પોલીસે મેરાથી માંગરોલ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇક્કો કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.જયારે કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ…

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જાણી લો આજે સોના-ચાંદીના લેટેસ્ટ રેટ;

મલ્ટી કોમોડિટી કોમોડિટી એક્સચેન્જના ડેટા અનુસાર સોનાના ભાવમાં 121 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ ઘટીને 76971 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. જોકે, જ્યારે સવારે…

સુરતની મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી બંધ રાખવા જાહેરાત 15 હજાર કર્મચારીઓ છુટ્ટા કરયા, માલિક 5 મહિનાથી કોમામાં જતા નિર્ણય;

સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતિ ઈમ્પેક્ષના ઓનર સુરેશ ભોજપરાને 4થી 5 મહિના પહેલાં મગજની નળી ફાટી ગઈ હતી અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા. મારૂતિ…

error: