આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચના ઓસારા મંદિરે જન જાગૃતિ અર્થે કાનૂની શિબિર
સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ થતા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ\નવીદિલ્હીના એક્ઝીક્યુટીવ ચેરમેન યુ.યુ લલીતના નેજા…