Satya Tv News

Category: મુખ્ય સમાચાર

રાજકોટમાં ઓમકારેશ્વર મંદિરના પૂજારીને માર મારવામાં આવ્યો, પાંચ લાફા ઝીંક્યા, ગળું પણ દબાવ્યું;

રાજકોટની પારસ સોસાયટીમાં આવેલા ઓમકારેશ્વર મંદિરના પૂજારીને માર મારવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે મંદિરમાં દર્શનાર્થે આવતા દિનેશ ડોડીયાએ એક પછી એક પાંચ લાફા ચોડી દીધા હતા. અને પૂજારીનું…

સુનીતા વિલિયમ્સ ઘર વાપસીને લઇને સારા સમાચાર, NASA એ આપી આ માહિતી;

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ઘણા સમયથી સ્પેશ સ્ટેશનમાં ફસાયેલા છે. જો કે હવે તેમના ઘર પરત ફરવાને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. તેમના ઘર પરત ફરવાનો રસ્તો સાફ…

ઓક્ટોબરમાં બેંકો 15 દિવસ રહેશે બંધ જાણો સંપૂર્ણ લિસ્ટ;

ભારતીય રિઝર્વ બેંકે આગામી મહિના એટલે કે ઓક્ટોબર 2024 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે ઓક્ટોબરમાં બાકી રહેલા કામ માટે બ્રાન્ચમાં જતા પહેલા…

છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાઓ થયા પાણી-પાણી, ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે;

134 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. સૌથી વધુ વરસાદ વિસાવદર અને વડોદરામાંમાં નોંધાયો છે.. વડોદરામા 4 ઇંચ અને વિસાવદરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં પોણાચાર ઇંચ વરસાદ નોંધાયો છે.તાલાળા,…

વાગરા સાયખાં કેમીકલ ઝોનમાં નીકળતુ લાલ પાણી થી ચાર ગામના ખેડૂતો પરેશાન

વાગરા ની સાયખાં GIDC માં લાલ પાણી ખુલ્લામાં નીકળી વરસાદી પાણી માં ભરી જતા સારા ઉદ્યોગકારો સહિત ચાર ગામના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેતરોમાં કેમીકલ વાળા પાણી ઘૂસતા જગત ના…

જળેશ્વરમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી બસ, 4 તીર્થયાત્રીઓને કાળ ભરખી ગયો, 23 ઘાયલ

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન માટે પુરી જઈ રહ્યા હતા. જેમાં બસ નેશનલ હાઈવે 60 પર બેલેન્સ ગુમાવી 20 ફૂટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં…

અંબાજીમાં શ્રદ્ધાળુને થયો કડવો અનુભવ: વાહન બહાર પાર્ક કર્યું હોવા છતાં પાર્કિંગના નામે રૂપિયા પડાવ્યા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગમાં ઉઘાડી લૂંટ થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. એક શ્રદ્ધાળુને થયેલા કડવો અનુભવ મંદિર સત્તાવાળાઓને જાણ કરવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં…

અમદાવાદમાં વક્ફ બિલ સંશોધન મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ, સંઘવી-ઓવૈસી વચ્ચે ઝરી ચકમક

અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન…

 બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટનિંગ વોલ તોડવાની કામગીરી શરૂ

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ…

OIC એ કાશ્મીર મુદ્દે ભારતની કરી ટીકા, કશ્મીર ચૂંટણી પર આપ્યું નિવેદન, પાકિસ્તાનને ફાવતું જડ્યું;

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી હટીને ન્યૂયોર્કમાં ઓઆઈસીના સભ્ય દેશોની બેઠક થઈ. પાકિસ્તાને બતાવેલા રસ્તા પર ચાલીને OICએ કાશ્મીર પર કથિત રીતે એક સંપર્ક સમૂહની રચના કરી છે. આ સંપર્ક સમૂહે…

error: