Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત : એક વ્યક્તિ એવી કે જેમણે નિઃશુલ્ક બે લાખ લોકોને કરાટે ની ટ્રેનિંગ આપી છે

સુરતમા એક એવી વ્યક્તિ કે જેમણે 2 લાખ લોકોને કરાટે શીખવ્યા સમગ્ર ભારતના બે લાખ લોકોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપી અનેક લોકોને નોકરી અપાવી પગભર કર્યા સુરતમા રહેતા વ્યક્તિનું સરાહનીય કાર્ય…

કિમ : દુષિત પાણીના મુદ્દે કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી

કિમમાં GIDC માંથી છોડવામાં આવતું દુષિત પાણી કૃષિ ઉર્જા મંત્રીની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને ચકાસણી કરીને કાર્ય કરવા જણાવ્યું સુરતના ઓલપાડ અને ભરૂચના હાસોટ તાલુકામાં GIDC…

અંકલેશ્વર: 2 વર્ષમાં સરકારની મદદને લઇ ઉદ્યોગોની હાલમાં જ ગાડી પાટે ચઢી ત્યારે હવે રશિયા-યુક્રેન યુદ્ધથી એક્ષપોર્ટ 40% ઘટવાનો ભય

યુરોપ, USA સહિતના દેશોમાં અંકલેશ્વરના ઉદ્યોગો કોસ્મેટિક -ડાઇઝ, ફાર્મા, બલ્ક ડ્રગ, કોટન સહિતનું રો-મટિરિયલની આયાત-નિકાસ પર યુદ્ધની અસરરસિયાએ યુક્રેન પર હૂમલો કરતાં યુદ્ધની સ્થિતિને લઇને હવે તેની સીધી અસર અંકલેશ્વર…

કોરોના:કોવિડ પોઝિટીવિટી રેટ ઘટીને 1 ટકાની નીચે,રિક્વરી રેટ વધીને 98 ટકાને પાર

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. આજ રોજ શહેર-જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં એકનું પણ મોત…

સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે આયોજીત નર્મદા મહાઆરતી મા વર્ચ્યુઅલી સહભાગી થતા મુખ્યમંત્રી:વેબસાઇટનું કર્યુ ઇ-લોકાર્પણ

મા નર્મદા નદી નહી પણ નદીની સાધના :નર્મદા સલીલાના દર્શન માત્રથી ધન્ય થઇ જવાય :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે…

ડેડીયાપાડા ખાતે ઘરેલુ હિંસા સામે કાનૂની માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો

પુરુષ પ્રધાન સમાજમાં આજે પણ મહિલાઓ હું એને પ્રકારે શોષણ થતું હોય છે. ખાસ કરીને ઘરેલું હિંસાના બનાવોગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં વિશેષ જોવા મળે છે.ત્યારે ઘરેલુ હિંસાના બનાવો ન બને અને…

ડેડીયાપાડાના ગામોમાં નવા ટી.સી. મુકવા તથા ડેડીયાપાડા તાલુકા પંચાયતનાનવા મકાનની મંજુરીબાબતે લેખિત રજૂઆત

નર્મદાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશભાઈ મોદીનેતથા નાણાં ઉર્જા અને મંત્રી કનુભાઈ દેસાઈનેપત્ર લખી લેખિત રજુઆત કરી નર્મદા જિલ્લામા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અને…

ભરૂચ : કે જે પોલીટેનિક કોલેજ ખાતે 12 તબક્કાનું ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો

કે જે પોલીટેનિક કોલેજ ખાતે 12 તબક્કાનું ગરીબ કલ્યાણ મેળો માર્ગ મકાન મંત્રી અને જિલ્લા પ્રભારીના હસ્તે દીપ પ્રાગટય કરી મેળો ખુલ્લો મુકાયો મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાના…

ભરૂચ : યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ,ASP અધિકારી વિકાસ સુંડાએ વાતચીત કરી

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ કરાયા ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યું ASP અધિકારી વિકાસ સુંડાએ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વાતચીત કરી ASP વિદેશ મંત્રાલયના IFS…

અંકલેશ્વર : આગનો સીલસીલો યથાવત બાકરોલ ઓવરબ્રિજ નીચે ગુરુકૃપા હોટેલમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ સાથે લાગી આગ

અંકલેશ્વરમાં સામે આવી વધુ એક આગની ઘટના. ને.હા. નંબર 48 પર બાકરોલ ઓવરબ્રિજ નીચે ગુરુકૃપા હોટેલમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હોટેલ સંચાલકનું અનુમાન પાનોલી ફાયર વિભાગના…

error: