Satya Tv News

Category: દેશ-દુનિયા

અંકલેશ્વર : ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન, જવાનોએ રાષ્ટ્રના તિરંગાને આપી સલામી

અંકલેશ્વરના પોલીસ વિભાગ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાય ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન દેશના તિરંગાને જવાનોએ સલામી આપી ગણતંત્ર દિવસની કરી ઉજવણી અંકલેશ્વર વિભાગના…

મહારાષ્ટ્રમાં બ્રિજ પરથી કાર પડતાં ભાજપના ધારાસભ્ય વિજય રહંગદલેના પુત્ર અવિશકાર રહંગદલે સહિત 7 વિદ્યાર્થીઓના મોત

વર્ધા પાસે થયેલા અકસ્માતમાં 7 મેડિકલ સ્ટુડન્ટના મોત થયા છે.છમાંથી 3 ઉત્તર પ્રદેશના, 2 બિહારના અને એક ઓડિશાનો વિધાર્થી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે લગભગ 11.30 વાગ્યે સેલસુરા…

ANM અને આશા વર્કર વચ્ચે 500 રૂપિયાની લાંચને લઈ વિવાદ, મારપીટનો વીડિયો વાયરલ

જિલ્લાના લક્ષ્મીપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં રવિવારે એક બાળકનો જન્મ થયો હતો. આશા વર્કર રિંટૂ કુમારી પ્રસૂતાને સાથે લઈને બાળકને બીસીજી વેક્સિન અપાવવા માટે જ્યારે એએનએમ (નર્સ) રંજના કુમારી પાસે…

અંકલેશ્વર-વડોદરા વચ્ચે ટ્રેનમાં સોના-ચાંદીના દાગીના ભરેલી ₹3.89 લાખની મત્તા ભરેલી 3 બેગની ચોરી

યુવતી તેની માતા અને ભાઈ સાથે લગ્નમાં હાજરી આપવા ગોવાથી અમદાવાદ આવી રહી હતી નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસના સ્લીપર કોચમાં રાતે સૂતી વેળા તસ્કરો ચાલુ ટ્રેને સીટ નીચેથી 3 બેગ સેરવી ગયા…

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ, જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ ભરૂચ જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન આક્રમક રૂપ…

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ,ભરૂચમાં આજરોજ નવા 412 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્ચો છે. મુખ્યમંત્રી…

અંકલેશ્વર નવી નગરીમાં મહિલા બુટલેગરને વિદેશી દારૂ સાથે ધરપકડ

વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જેપરચુરણ સામાનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડીને કરવામાં આવતું હતું વેચાણ અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાં રહેતી મહિલા બુટલેગરને વિદેશી દારૂના…

કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના સાળાએ કરી આત્મહત્યા, મુંબઈ સ્થિત ઘરમાંથી મળ્યો મૃતદેહ

ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂજા તથા તેમના પત્નીને ભારે મોટો આઘાત પહોંચ્યો છે. રેમો ડિસૂજાની પત્નીના ભાઈ એટલે કે તેમના સાળા જૈસન વાટકિંસે આત્મહત્યા કરી લીધી છે. 48 વર્ષીય જૈસન…

દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિ, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે. ત્યારે 700થી વધારે લોકોના…

ગુજરાતમાં કોરોના મહાવિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ…

error: