Satya Tv News

Category: દેશ-દુનિયા

પંજાબમાં પૂરપાટ ઝડપે આવતી કારે થાંભલાને તોડી : ઘટનાસ્થળે મોત, કુલ 4 વ્યક્તિનાં મોત

પંજાબના ખરડમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રસ્તો ક્રોસ કરી રહેલા ડિવાઈડર પર ઊભેલા બે યુવકને જોરદાર ટક્કર મારી આશરે 10 ફૂટ સુધી હવામાં ઉછાળ્યા. ખરડ- લુધિયાણા હાઈવે પર…

83 ના Trailer માં કપિલ દેવની ભૂમિકામાં છવાયો રણવીર સિંહ

લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી આખરે તેનું ટ્રેલર લોંચ થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ 83 ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત અને ભારતીય ટીમના…

ગાયના પેટમાંથી 77 કિલો મળ્યું પ્લાસ્ટિક ;2 કલાક ચાલી સર્જરી

આણંદના વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી.…

મોબાઈલની એવી લત લાગી કે, 5 દિવસથી સૂતો નથી-ખાતો નથી યુવક, ઘરવાળાને પણ નથી ઓળખી રહ્યો

રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના સાહવા કસ્બાના એક 20 વર્ષીય યુવકને મોબાઈલની એવી લત લાગી છે કે, તે હવે માનસિક રોગી બની ગયો છે. તે યુવક પોતાના પરિવારજનોને, પોતાના ઘરવાળાઓને ઓળખી નથી…

ઉત્તર પ્રદેશ ટેટ’નું પેપર લીક થતા પરીક્ષા રદ, કુલ 23ની ધરપકડ

લખનઉ : ઉત્તર પ્રદેશ ટેટ પેપર લીક મામલામાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લખનઉમાંથી ચાર, શામલીમાંથી ત્રણ, અયોધ્યાથી બે અને કૌશાંબીથી એક, પ્રયાગરાજથી 13 લોકોને…

JIO યુઝર્સ માટે 440W નો ઝાટકો : રિચાર્જ કરાવવું પડશે મોંઘું

એરટેલ અને Vi બાદ હવે જિયોએ પણ તેના પ્રીપેઈડ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. જિયોએ તેના પ્લાનમાં 21% સુધીનો ભાવવધારો કર્યો છે. જિયોના 75 રૂપિયાના પ્લાનમાં 16 રૂપિયાનો ભાવવધારો થયો…

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમા વિદ્યાર્થીઓ માટે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો…

67 વર્ષીય અભિનેતા કમલ હાસન કોરોનાગ્રસ્ત થયા

અભિનેતા હાલમાં જ વિદેશથી ભારત પાછો ફર્યા હતા મુંબઇ : કમલ હાસનને કોરોનાએ સપાટામાં લીધો છે. તેઓ હાલ ચેન્નઇની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. કમલ હાસને પોતે જ કોરોનાગ્રસ્ત…

બિગ બોસ’ ફેમ અર્શી ખાનને દિલ્હીમાં અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

જ્યારે અકસ્માત થયો ત્યારે અર્શી ખાન તેની મર્સિડીઝ કારમાં હતી. આ અકસ્માત દિલ્હીના માલવિયા નગર પાસે શિવાલિક રોડ પર થયો હતો. બિગ બોસ ફેમ અભિનેત્રી અર્શી ખાનના ચાહકો માટે એક…

કાનપુરઃ પ્રદૂષણના કારણે ઓક્સિજન લેવલમાં ઘટાડો, 2 દર્દીઓના મોત

વાયુ મંડળમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. આ કારણે સીઓપીડી (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડીસિઝ)ના દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો છે. પ્રદૂષણના કારણે સીઓપીડી એટેકના લીધે…

error: