Satya Tv News

Month: November 2021

ભરૂચ :ડબલ સીઝનમાં વારયરલ ફિવરથી બચવા આરોગ્ય અધિકારીએ કરી અપીલ

ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીએ હાલ ચાલી રહેલ ડબલ સિઝનમાં વાઇરલ ફિવર અને ડેંગ્યુ, ચીકન ગુનીયાથી બચવા પ્રજાજનોને અપીલ કરી છે. ભરૂચમાં હાલ મોડી રાત્રે ઠંડીના ચમકારો-દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાય…

ભરૂચ :રિવરફ્ર્ન્ટના બાંધકામમાં વેજપુર સ્મશાનની ભૂમિ પર ખોદકામના પલગે નારાજગી

ડેમ પ્રશાશન દ્વારા હાથધરાયેલા રિવરફ્રન્ટ ના કામ માં વેજલપુર સ્મશાન ભૂમિ ઉપર ખોદાણ કરાતા વેજલપુર સમાજની લાગણી દુભાવા પામી છે. ભરૂચના વેજલપુર મુકામે આવેલું જાહેર સ્મશાન ઘાટ જ્યાં સરકારી જમીનમાં…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચના ઓસારા મંદિરે જન જાગૃતિ અર્થે કાનૂની શિબિર

સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ થતા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ\નવીદિલ્હીના એક્ઝીક્યુટીવ ચેરમેન યુ.યુ લલીતના નેજા…

અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજાની ઉજવણી

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજાનું પાવન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજા ઉત્સવ યોજી ધન્યતા અનુભવી હતી. અને…

ભરૂચ: કિસનાડ ગામે બે મકાનોમાં એકાએક આગથી મચી અફરાતફરી

ભરૂચના કિસનાડ ગામે બે મકાનોમાં મોડી સાંજે એકાએક આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચના કીશનાડ ગામમાં આવેલા પટેલ ફળિયામાં આવેલા હસમુખ મંગળભાઈ પટેલ ના મકાનમાં રાત્રીના ૭.૩૦ વાગ્યાની…

UPL ગૃપના ચેરમેન રજનીકાંત શ્રોફ પદ્મવિભૂષણથી કરાયા સન્માનિત

યુપીએલ ગ્રુપ ના ચેરમેન રજનીકાંત દેવીદાસ શ્રોફ ને દેશ નો સર્વોચ્ચ એવોર્ડ પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્ર માટે 2021 ના વર્ષ માં રાષ્ટ્રપતિ ના હસ્તે…

દેને કો ટૂકડો ભલો, લેને કો હરિનામ, ભરૂચ જિલ્લામાં જલારામ બાપાની 222 મી જયંતી ઉજવાઇ

અંકલેશ્વ્રરના ગડખોલ સ્થીત જલારામ મંદિર સહિત ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોના જલારામ મંદિરોમાં ૨૨૨મી જલારામ જયંતીની દબદબા પૂર્વક અને ભક્તીસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આજથી 222 વર્ષ પહેલા તા. 4-11-1799…

અંકલેશ્વરના કોસમડીની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા

અંકલેશ્વરના કોસમડી ગામે આવેલ ઉમંગ સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નીશાન બનાવતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરના કોસમડી ગામની ઉમંગ સોસાયટીમાં તસ્કરોએ બે મકાનને નીશાન બનાવવની ઘટના સામે આવી છે, જેમાં…

ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત્ :દ્વારકામાં 46 કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચ્યો

17 કિલો પહેલાં અને 46 કિલો મોડી રાત્રે મળીને કુલ 63 કિલો ડ્રગ્સ ઝડપાયું ગુજરાત ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે, એની સાથે હવે નશાના કારોબારનું પણ હબ બની રહ્યું…

અંકલેશ્વર: પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદેદારો કંપની પ્રિમાઇસિસમાં જઈ ગેરવર્તણૂક કરતા હોવાની થઇ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર ક્ષેત્રે પ્રકૃતિ સુરક્ષા મંડળના નામે ચાલતા NGO પર પોલીસ ફરિયાદ થતા ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. NGO પર થયેલ ફરિયાદને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ હવે ગભરાટનો માહોલ ફેલાયો…

error: