Satya Tv News

Month: April 2022

હેકર્સના ટાર્ગેટ પર ભારત, 48 કલાકમાં દેશના 3 સત્તાવાર એકાઉન્ટ હેક

આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓફિસ અને ભારતીય હવામાન વિભાગના એકાઉન્ટ હેક થયા હતા હેકર્સ ભારતની જાણીતી સંસ્થા, સરકારી વેબસાઈટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પોતાનું નિશાન બનાવી રહ્યા છે. વિશ્વ વિદ્યાલય…

રાજ્યમાં આજે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા, પાણી પીવા પણ બહાર નહિ જઈ શકાય

આજે લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષા યોજાનાર છે. ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાના કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 3 લાખ ઉમેદવારો આજે લેખિત પરીક્ષા આપશે. ત્યારે અત્યાર સુધી પેપર…

ભરૂચના સંવેદનશીલ વિસ્તારમાં રામનવમીના તહેવારને અનુલક્ષી SP ડૉ.લીના પાટીલનું ફૂટ પેટ્રોલિંગ

ભરૂચ શહેરમાં સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું. જેમાં પો.ઇન્સ એલ.સી.બી., પો.ઇન્સ.ભરૂચ શહેર એ ડિવિઝન, પો.ઈન્સ. ભરૂચ શહેર બી ડિવિઝન તથા 100 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા…..

અંકલેશ્વર : BTP-AAP ગઠબંધનના એંધાણ, આદિવાસી મસીહા છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

BTP-AAP ગઠબંધનના એંધાણ થયા વધુ મજબૂત છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત 2022ની ચૂંટણી પહેલા BTP-AAPની યુતિ શુ રાજ્યમાં નવા સમીકરણો રચશે? દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ઝઘડીયા…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે દ્વિ દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી

ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ – રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી,નર્મદા ખાતે બે દિવસીય નેશનલ જ્યૂડિશિયલકોન્ફરન્સનો પ્રારંભ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીપ પ્રગટાવી કોન્ફરન્સને ખુલ્લી મૂકી મધ્યસ્થીકરણ, અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર સત્ર યોજાયુ.રાજપીપલા, તા 9ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ…

ગાંધીનગરમાં 33 વિદ્યાર્થીને કોરોના થતા ગુજરાત સરકારે તમામ યુનિવર્સિટીને આપ્યો મહત્વનો નિર્દેશ

મુંબઈ બાદ ગુજરાતમાં પણ નવા XE વેરિયન્ટનો કેસ નોંધાયો છે. તો ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના એકસાથે 33 કેસ નોંધાયા છે. ત્યારે હવે કોરોનાને લઈને આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ…

રાહુલ ગાંધીના પ્રહાર: મને સત્તામાં કોઈ રસ નથી, જે એક પ્રકારની બિમારી છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને કેન્દ્ર સરકાર પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, તમામ સંસ્થાઓ આરએસએસના કબ્જામાં છે. તેમણે ચૂંટણીને લઈને પણ ચર્ચા કરી…

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ, દિલ્હીમાં કેજરીવાલ સાથે આ દિગ્ગજ નેતાએ કરી બેઠક

વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એક તરફ પાટીદાર આગેવાન નરેશ પટેલને રાજકારણમાં લાવી પોતાની પાર્ટીમાં જોડવા કોંગ્રેસ અને AAP એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી…

7 વર્ષની બહેનને ટ્રેક્ટર પાછળ લઇ જઇને 22 વર્ષના પિતરાઈ ભાઈએ આચર્યું દુષ્કર્મ

વડોદરામાં પવિત્ર સંબધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના રામપુરા ગામની સીમમાં 22 વર્ષના પિતરાઈ ભાઈએ મહુડાના ફૂલ વીણિ રહેલી 7 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને ખેતરમાં લઇ જઇને…

error: