Satya Tv News

Month: May 2022

બોગસ ડોકટરોની હાટડીઓથી ધમધમતો નર્મદા જિલ્લો ગરીબ આદિવાસી દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરતા બોગસ તબીબ બોરીપીઠા ગામમાંથી વધુ એક બોગસ ડોક્ટરને ઝડપાયો

બોગસ ડોકટરોની હાટડીઓથી નર્મદા જિલ્લોધમધમી રહ્યો છે આરોગ્ય વિભાગ એક પછી એક બોગસ ડોકટરોને પકડી કાર્યવાહી કરી રહી છે છતાં પણ આ બોગસ તબીબો સુધરવાનું નામ નથી લેતા.ગરીબ આદિવાસી દર્દીઓસાથે…

રાજપીપલા ખાતેદક્ષિણ ઝોનકક્ષાનો ૧૧ મો ખેલ મહાકુંભમા હેન્ડબોલ અને વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ

૮ જિલ્લાની ૧૨ જેટલી ટીમોએ ભાગ લીધો સાંસદ મનસુખ વસાવાએ સ્પર્ધાને ખુલ્લી મૂકી રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત” જિલ્લા રમત…

નવજોતસિંહ સિદ્ધુને સુપ્રીમે ફટકારી 1 વર્ષ કઠોર જેલની સજા, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી

રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જૂના આદેશને બદલી નવજોતસિંહ સિદ્ધુને 1 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 1998ની…

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષ સ્થાને એકતાનગર ટેન્ટ સિટી-૨ ખાતે “વિશ્વ મધમાખી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાશે

મધમાખી ઉછેર સંબંધિત તમામ પાસાઓને આવરી લેતા ઉદ્ઘાટન અને ટેકનિકલ સત્રો દ્વારા કરાશે વિચાર વિમર્શ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સહયોગથી કેન્દ્રીય કૃષિ…

કોંગ્રેસને ‘ગુડબાય’ કહેનારા સુનિલ જાખડ ભાજપમાં જોડાયા

વાત જાણે એમ છે કે AICC ની અનુશાસનાત્મક પેનલે 26 એપ્રિલના રોજ આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા…

કોરોના બાદ હવે મંકીપોક્સનો વધ્યો ખતરો, વાયરસે અહીં આપી દસ્તક, જાણો શું છે તેના લક્ષણો

આપણે કોરોના વાયરસમાંથી બહાર પણ નથી આવ્યા કે હવે બીજો વાયરસ આપણને પરેશાન કરી રહ્યો છે. મંકીવાયરસ હવે આ વાયરસના ફેલાવાની સાંકળમાં સામેલ થઈ ગયો છે. હાલમાં, બ્રિટનમાંથી મંકીપોક્સના સાત…

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં “સિ-આર્મ મશિન” તેમજ કોવિડ-કેર માટે જરૂરી સંસાધનોનું અનુદાન કરવામાં આવ્યું

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં “સિ-આર્મ મશિન”નું અનુદાન કરાયું સાથે કોવિડ-કેર માટે જરૂરી સંસાધનોનું પણ અનુદાન કરવામાં આવ્યું આ ટેક્નોલોજીની મદદથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત એક્ષ રે ફોટોગ્રાફ લઈ શકાય અંકલેશ્વર ઇંડસ્ટ્રિયલ ડેવલપમેંટ…

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ: શાહી ઈદગાહ મસ્જિદ સામે કેસ દાખલ કરવા કોર્ટની મંજૂરી

મથુરા કોર્ટે આજે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે મનીષ યાદવની અરજી સ્વીકારી લીધી છે. મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સિવિલ કોર્ટમાં ટ્રાયલ ચાલશે. મથુરા કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદની સામે કેસ દાખલ કરવા મંજૂરી…

મારિયુપોલમાં લડાઈ સમાપ્ત! 1000 યુક્રેનિયન સૈનિકોએ કર્યું આત્મસમર્પણ

રશિયન સૈનિકોએ 19 એપ્રિલે પ્લાન્ટ પર હુમલો કર્યો હતો અને મોટા ભાગના વિસ્તારોનો નાશ કર્યો હતો રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવુ છે કે આ અઠવાડિયે અત્યાર સુધીમાં લગભગ 1000 યુક્રેનિયન લડવૈયાઓએ…

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટા ખબર આવ્યા છે. મસ્જિદના સરવેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે.…

error: