કાશ્મીરી પંડિત રાહુલની હત્યા બાદ આતંકીઓનું વધુ એક કાયરતાભર્યું કૃત્ય, SPO પર ચલાવી દીધી ગોળી
જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ યથાવત જોવા મળી રહી છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી…