Satya Tv News

Month: May 2022

જંબુસર : કાહનવા ગાયત્રી વિદ્યામંદિર ખાતે યોજાયો મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ

જંબુસર કાહનવા ગાયત્રી વિદ્યામંદિર ખાતે યોજાયો મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ વિવિધ તંજજ્ઞ ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી ગ્રામ્ય જનતાએ મોટી સંખ્યામાં આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો જંબુસર તાલુકાનાં કહાનવા…

કરજણ : વડોદરા એલ.સી.બી.એ 2 લાખ ઉપરાંતનો ઈંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી

કરજણ વડોદરા એલ.સી.બી.એ 2 લાખ ઉપરાંતનો ઈંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી ખેડવા રાખેલ ખેતરની ઓર ડી પર રેઇડ કરતા મળી આવ્યો દારૂનો જથ્થો કરજણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ…

વાગરા : અક્ષર કેમિકલ કંપનીમાં એક 18 વર્ષીય કામદારનું કેમિકલ લાગતા મોત, કંપનીમાં કામ કરતા લોકોમાં ફફડાટ

વાગરા અક્ષર કેમિકલ કંપનીમાં એક 18 વર્ષીય કામદારનું કેમિકલ લાગતા મોત કંપનીમાં કામ કરતા લોકોમાં ફફડાટ કામદારો પી.એમ થઈ ગયા બાદ સાંજના 6 વાગ્યા સુધી કંપની સંચલકોની વાત જોતા રહ્યા…

Cyclone Asani ના કારણે ઠેર ઠેર મુશળધાર વરસાદની આગાહી, દરિયો ગાંડોતૂર

ચક્રવાતી તોફાન અસાનીની અસર દેશના તટીય વિસ્તારમાં જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાન અસાનીની બચવા માટે પ્રભાવિત વિસ્તારોમાં NDRFની 50 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અલગ અલગ રાજ્યોના SDRFને…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 માં ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી

કેવડિયા ટેન્ટ સીટી 1 ખાતે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી હતી જેમાં આદિવાસીઓના વિવિધ પ્રશ્નો સહિત આગામી 2022 વિધાન સભાની ચૂંટણીની તૈયારીઓ માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે…

રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયા

સર્વે કરી અભિપ્રાય આપવા માટે માગી હતી 30 હજારની લાંચ ACBએ છટકું ગોઠવી RFOને ઝડપી પાડ્યા રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયાછે સર્વે કરી અભિપ્રાય આપવા માટે મ 30…

ભરૂચના દેરોલ ગામેથી રૂ. 1.40 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

ભરૂચના દેરોલ ગામેથી રૂ. 1.40 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડભરૂચ રૂરલ પોલીસે રેડ પાડી નશીલા પદાર્થના સોદાગરને 14 ગ્રામ મેફેડ્રોન સાથે દબોચ્યો, એક ફરારડ્રગ્સમાં છોટા પેકેટનો મોટો કમાલ હોય…

નેત્રંગ : લગ્નમાં મોબાઈલ ઉપર ગીતો વગાડતા છોકરાને સરપંચે માર માર્યો

નેત્રંગ લગ્નમાં મોબાઈલ ઉપર ગીતો વગાડતા છોકરાને સરપંચે માર માર્યો સરપંચે માર મારતા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ઇજાગ્રસ્તની હાથ અને પગની નશો કપાઈ જતા સારવાર અર્થે ખસેડાયા નેત્રંગ તાલુકાના…

અંકલેશ્વર : જેસીઆઈ દ્વારા 800 થી વધારે ગુરૂજનોનું સન્માન કરવામાં આવ્યું

અંકલેશ્વર જેસીઆઈએ ૮૦૦ થી વધુ શિક્ષક ગણોનો સન્માન કાર્યક્રમ આયોજિત કર્યોઅંકલેશ્વરની ૧૫ જેટલી સ્કૂલોના શિક્ષકોનું કર્યું સન્માનસન્માન સમારંભમાં શિક્ષકોએ જેસીઆઈ પરિવારનો આભાર વ્યક્ત કર્યો અંકલેશ્વર જેસીઆઈ દ્વારા શિક્ષક ગણનો સન્માન…

અંકલેશ્વર : શહેર પોલીસ દ્વારા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ટ્રાફિક જવાનોએ વાહન સંબધિત દસ્તાવેજો ચેક કર્યા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ…

error: