Satya Tv News

Month: May 2022

ICICI અને HDFC પછી પંજાબ નેશનલ બેંકે FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો

પંજાબ નેશનલ બેંક એ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. હવે તમારે PNB બેંકમાં FD કરાવવા પર 2.9%થી 5.25% સુધી વ્યાજ મળશે. બેંકના નવા…

દિલ્હી-ચેન્નઈની મેચ પહેલાં DCનો નેટ બોલર કોવિડ પોઝિટિવ, 2 ખેલાડીને આઈસોલેટ કરાયા

દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પહેલા દિલ્હીનો એક સભ્ય કોરોના સંક્રમિત થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે હાજર એક નેટબોલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ‘Asani’એ જોર પકડ્યું, આગામી 24 કલાકમાં આ રાજ્યો પર થશે અસર

બંગાળની ખાડીમાં આવેલું તોફાન રવિવારના રોજ તેજ થઇને તે વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું છે. જેની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે. હવામાન વિભાગ એ રવિવારે જણાવ્યું કે, ‘આસની’…

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ નીચે શોભામાં વધુ એક અભિવૃદ્ધિ ફુવારા થકી કરાઇ

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફોરલેન નર્મદા મૈયા બ્રિજ બનતા જિલ્લા અને રાજ્યના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. જિલ્લા માટે આકર્ષણરૂપ નર્મદા મૈયા બ્રિજના ભરૂચ છેડે વિવિધ સકલ્પચર, સર્કલ, લાઇટિંગ…

નેત્રંગ : ગાલીબા ગામે જુગાર રમતા 5 ઈસમો રંગેહાથ ઝડપાયા, 21,000થી ઉપરાંતનો મુદ્દા માલ કર્યો કબ્જે

નેત્રંગ ગાલીબા ગામે જુગાર રમતા 5 ઈસમો રંગેહાથ ઝડપાયા રેડ કરતા 21,000થી ઉપરાંતનો મુદ્દા માલ કર્યો કબ્જે 5 ઈસમોને ઝડપી પાડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા નેત્રંગ તાલુકાના ગાલિબા ગામે…

અંકલેશ્વર : ભડકોદ્રા ગામમાં બે આખલાઓ બાખડ્યા, રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યાં

અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં બે આખલાઓ બાખડ્યા મુખ્ય માર્ગ પર રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યાં આખલા યુદ્ધ દરમિયાન થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ રખડતા પશુઓને તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ…

નેત્રંગ : સગીર બાળાનું અપહરણ કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો

નેત્રંગ સગીર બાળાનું અપહરણ કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો આરોપી બાળાને લઈ મુંબઈ તથા દિલ્હી ખાતે અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવવામાં આવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી…

નર્મદા : ગ્રામજનોની આંદોલનની ચીમકી બાદ તંત્ર દોડતું થયું.

તિલકવાડા સરકારી તંત્રની ટીમ ચંદપુરા ગામે પહોંચી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પાણીના ટેન્કર ની વ્યવસ્થા કરવાનું આપ્યું આશ્વાશન નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ કરજણ ડેમ અને અન્ય ડેમો સહિત પાણી પુરવઠા યોજના…

ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા! 1 રૂપિયો પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ગરીબોની કસ્તુરી

ઉનાળામાં હાલ લીંબુંનો ભાવ આસમાને છે, એટલું જ નહીં ત્યારબાદ દરેક શાકભાજીમાં ભાવ ઉંચકાયા છે. પરંતુ ડૂંગળીનું વાવેતર કરનાર ખેડુતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આજે ડુંગળીના બજાર…

મામા ભાણેજનાં સબંધને લજવતી ઘટના:40 વર્ષીય મામાએ 18 વર્ષીય ભાણકી પર નજર બગાડી

40 વર્ષીય મામાએ 18 વર્ષીય ભાણકી પર નજર બગાડી:કામરેજનાં ખોલવડમાં ઘરે રહેવા આવેલી ભાણકી સૂતી હતી ત્યારે મામાએ બળાત્કાર ગુજાર્યો કામરેજનાં ખોલવડમાં સમાજને કલંકિત કરતી ઘટનાં બની છે. મામા ભાણેજનાં…

error: