વાગરા મિલ માંથી દુર્ગંધયુક્ત તુવેર દાળ નો ખુલ્લી જગ્યામાં નિકાલ કરાતા સ્થાનિકોમાં રોષ
રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વાગરા નગરમાં વર્ષો થી કાર્યરત દાળ મિલ ના માલિકે વરસાદમાં પલળી ગયેલ તુવેર દાળનો મસમોટો જથ્થો મિલ કમ્પાઉન્ડ ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી ટ્રેક્ટર મારફતે નિકાલ કર્યો…