Satya Tv News

Month: August 2022

દિલ્હી વિધાનસભામાં AAP અને BJPનું આખી રાત વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) બંનને એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવીને આખી રાત વિધાનસભા પરિસરમાં ધરણા કરી વિરોધ કર્યો હતો. AAP ધારાસભ્યો મહાત્મા ગાંધીની પ્રતિમા…

બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ બ્રહ્મદેવ સમાજ કા રાજા નું આયોજન

રાજકોટ: બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ બ્રહ્મદેવ સમાજ કા રાજા નું આયોજન કરવામાં આવી રહ્યું છે બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા તારીખ 31 8 2022 બુધવારથી તારીખ 4 9…

રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર

કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યત અન્ય વિસ્તારમાં વરસાદની શક્યતા ગુજરાતમાં દક્ષિણ વિસ્તાર સિવાય અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નહીંવત છે. પણ વાતાવરણમાં પલટો આવતા અમુક જગ્યાએ છૂટો છવાયો ખાબકી છે. તેવામાં વડોદરામાં…

પાકિસ્તાનમાં પૂરથી તબાહી

પાકિસ્તાનમાં ભીષણ પૂર સતત તબાહી મચાવી રહ્યું છે અને મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે. જૂનથી ભારે વરસાદ અને પૂરના કારણે હજારો લોકો ઘાયલ થયા છે અને વિસ્થાપિત થયા છે. 14…

અંકલેશ્વર : ટ્યુશને ગયેલ સગીરા પરત નહિ ફરતા થઈ પોલીસ ફરિયાદ

અંકલેશ્વરમાં ટ્યુશને ગયેલ સગીરા પરત નહિ ફરતા તેણીને અજાણ્યા ઈસમો લઈ ગયા હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ…

દુબઈથી સ્ટ્રેચર પર બહાર ગયો હતો હાર્દિક ત્યાં જ બન્યો હીરો : 2018માં દુબઈમાં પાકિસ્તાન સામે ઈજા થઈ હતી, એ જ ગ્રાઉન્ડ પર ભારતની પાક સામે શાનદાર જીત

દુબઈ, એશિયા કપ, ભારત, પાકિસ્તાન આ ચાર શબ્દ તમને કંઈ યાદ અપાવે છે? રવિવાર રાતે પાકિસ્તાનને ભારતે 5 વિકેટે હરાવ્યું હતું. હવે તમને 4 વર્ષ પાછળ લઈ જઈએ છીએ. સપ્ટેમ્બર…

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ

29 ઓગસ્ટ 2007માં 108 ઈમરજન્સી સેવાની શરૂઆત થઈ હતી 15 વર્ષમાં અંદાજે 12.67 લાખ લોકોના જીવ બચ્યા રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાને આજે…

પાકિસ્તાનમાં પૂરના કારણે મોંઘવારીએ માઝા મૂકી: ભારતથી શાકભાજીની આયાત કરે તેવી શક્યતા

પાકિસ્તાનમાં લાહોર અને પંજાબ સહિત કેટલાક પ્રાંતોમાં પૂરે તબાહી મચાવી છે લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. પૂરના કારણે વિભિન્ન શાકભાજી અને ફળોની કિંમતોમાં ભીષણ ઉછાળો જોવા મળી રહ્યો છે.…

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પાટીદાર અનામત સમિતિ મેદાને, વાંચો શું કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત સમિતિ મેદાને આવી,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ હવે ચૂંટણી લડશે, દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને…

શ્રાવણ માસના અંતિમ દિવસે શિવભક્તો ના હર હર ના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યુ

અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.શ્રાવણ માસનાં અંતિમ દિવસે સવાલક્ષ બિલ્વપૂજા ની ફળદાન વિધિ યોજાયેલ હતી, જેમાંં માસ…

error: