Satya Tv News

Month: October 2022

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર : 12 નવેમ્બરે મતદાન : 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દીધી છે. આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. 12 નવેમ્બરે મતદાન કરવામાં…

સેલંબા વેપારી મથકે આમ આદમી પાર્ટીની રેલી:ડૉર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ કરી જનસંવાદ કાર્યક્રમયોજાયો

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. આગળ એક વિશાળ રેલી બાદ આજેસેલંબા વેપારી મથકે આમ આદમી પાર્ટીની રેલીનીકળી હતી. જેમાં આમ આદમી…

વડોદરા : બેંક મેનેજર અને CEO સામે પગલા ભરવા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માંગણી

વડોદરા શહેરના છાણી ગામ ખાતે માંગણીબેંકના ચેરમેનને કાયદા વિરુદ્ધ હોદ્દો આપવામાં આવ્યોબેંક મેનેજર અને CEO સામે પગલા ભરવા માંગણીપગલા ભરવા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માંગણી વડોદરા શહેરના છાણી ગામ ખાતે આવેલી…

કરજણ : પાદરા રૂટની બસના ધાંધિયા સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ

કરજણ ST બસ ડેપોની કરજણથી પાદરા રૂટની બસના ધાંધિયાહાલમાં શાળા તેમજ કોલેજોની પરીક્ષાઓ શરૂ થવા પામીધાંધિયા સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ હાલમાં શાળા તેમજ કોલેજોની પરીક્ષાઓ શરૂ થવા પામી છે…

ભરૂચ : ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો

ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર પ્લાનિંગ સ્કીમપ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધગાંધીચીંધયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના…

વોશિંગ્ટન એરપોર્ટ પર ગુરુવારે પાકિસ્તાનના નાણામંત્રી ઇશાક દાર વિરુદ્ધ ઘણા લોકોએ ઘેરાવ કરીને ચોર-ચોરના સૂત્રોચ્ચાર કર્યા

અમેરિકામાં પાકિસ્તાનના નાણામંત્રી વિરુદ્ધ ચોર-ચોરના સૂત્રોચ્ચાર:ઇશાક દાર વર્લ્ડ બેન્કની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા વોશિંગ્ટન વોશિંગ્ટન એરપોર્ટ પર ગુરુવારે પાકિસ્તાનના નાણામંત્રી ઇશાક દાર વિરુદ્ધ ઘણા લોકોએ ઘેરાવ કરીને ચોર-ચોરના સૂત્રોચ્ચાર…

દિલ્હી લિકર પોલિસી કેસ : EDએ દિલ્હીમાં 25થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

આમ આદમી પાર્ટીના નેજા હેઠળની દિલ્હી સરકારની નવી લિકર પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રિય તપાસ એજન્સી EDએ…

રાજપીપળામાં નર્મદા સાહિત્ય સભાનો પ્રારંભ જેમાં ત્રણ સાહિત્યકારનું ગાન ગવાયું

રાજપીપળાના જાણીતા ત્રણ સાહિત્યકાર નવલકથાકાર સ્વ. પ્રિયકાન્ત પરીખ,ડો.સુરેન્દ્ર કે દોશી અને સુફી સંત કવિ ભજનીક સતારશા બાપુનું ગૌરવ ગાન ગવાયું. તેમના નિવાસ સ્થાને જઈ રાજપીપળાના સ્થાનિક સાહિત્યકારોએ કાવ્યરચના વાર્તાનું પઠન…

ભરૂચ માં શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત

ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દહેજ બાયપાસ પાસે અકસ્માતોની…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક મહત્વનો નિર્ણય:હવે પરીક્ષાના લાઈવ CCTV કોઈ પણ જોઈ શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઇકાલે BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયાની ઘટના સામે આવતા જ યુનિ. તંત્ર એક્શનમાં આવી ગયું છે. ત્યારે તાજેતરમાં જ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. એટલે કે…

error: