અંકલેશ્વર : માનવ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું
મેં. વન સંરક્ષકશ્રી, ભરૂચ સર્કલ ડો.કે શશીકુમાર સાહેબ તથા મેં.નાયબ વન સંરક્ષકશ્રી, ભરૂચ ઉર્વશી પ્રજાપતિ મેડમ દ્વારા લોકોમા વન્યપ્રાણી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ મહત્વ સમજાવવા સૂચના કરેલ તે મુજબ રેન્જ…