Satya Tv News

Month: July 2023

ભરૂચ માં સુજની કારીગરો માટે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન,અમદાવાદ (EDIl), કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત સરકારના સૌજન્યથી હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા ના…

ટ્યુશન માંથી પરત ફરતી વિદ્યાર્થિની ને ગામના જ યુવકે છેડતી કરતા મદદે પોહચી અભયમ નર્મદા

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનાં એક ગામમાં બાર સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષ ની નાબાલિકા એ કોલ કરી મદદ માટે 181 બોલાવી, જણાવ્યું કે ટ્યુશન માંથી ઘરે પાછી ફરતા છ કલાકે…

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ CM દ્વારા સહાયની જાહેરાત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય…

ભરૂચમાં મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થતાં લોકોને હાલાકી

ભરૂચના પાંચબત્તીથી બાયપાસ ચોકડી સુધીના બિસ્માર રસ્તાના પગલે હાલના ચોમાસાના દિવસોમાં ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે. રસ્તા પર મસમોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ભરૂચ નગરના…

નોઈડા ગૌતમ બુદ્ધ નગરમાં કલમ 144 લાગુ.રસ્તા અને જાહેર સ્થળો પર નમાઝ તેમજ પૂજા પર પ્રતિબંધ

નોઈડા પોલીસે બુધવારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર…

અહમદનગરમાં એક મહિલા પર પોલીસ અધિકારીએ કરીયો બળાત્કાર

મુંબઇ: અહમદનગર જિલ્લાના રાહરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ એક મહિલાને એક પોલીસ અધિકારીએ વાસનાનો શિકાર બનાવી તેના પર અત્યાચાર ગુજાર્યો હતો. મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ જમીનના એક વહેવારમાં…

બાપ જેવા બેટા પ્રજ્ઞેશ પટેલ કે જેણે 2020માં યુવતી સાથે આચર્યું હતું દુષ્કર્મ આજે તેના જ દીકરાએ 9 લોકોને કચડી નાખ્યા

અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, લોકડાઉનમાં નોકરી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની શોધખોળ કરી રહી હતી. ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયામાં અમદાવાદના માલદેવ ભરવાડ…

PM મોદીનું મણિપુર વીડિયો પર નિવેદન

મણિપુરની મહિલાઓના વાયરલ થયેલા વીડિયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને મહિલાઓના કપડાં ઉતારવા અને શોષણ કરવાના મામલાને શરમજનક ગણાવ્યો હતો. પીએમએ કહ્યું કે મણિપુરની આ ઘટના પર…

મહારાષ્ટ્રમાં 25થી વધુ ઘરો ભૂસ્ખલનની ઝપેટમાં 6ના મોત

મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું અને આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. 25થી વધુ ઘર આ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે. લગભગ 100 લોકો ફસાયેલા હોવાની માહિતી સામે…

સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં જરૂરિયતમંદોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિસ્કીટ વિતરણ કરાયું

વરસાદ પ્રભાવિત વેરાવળ શહેરમાં નીચાણ વાળા વિસ્તારોમાં જરૂરિયાતમંદોને ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા આહાર વિતરણ નીચાણ વાળા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે વિતરણ શરૂ કર્યું સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર…

error: