Satya Tv News

Month: August 2023

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,જાણો અમદાવાદમાં નો ભાવ

ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ ગુરુગ્રામ, નોઈડા, લખનૌ સહિત ઘણા શહેરોમાં વાહનના ઈંધણમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ…

અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો

ભરૂચના અંકલેશ્વરમાં ફરી રખડતા ઢોરે રાહદારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો હતો. રખડતા ઢોરે શિંગડાથી રાહદારીને રોડ ઉપર ફંગોળ્યો હતો.…

અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત, BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા…

IND vs IRE :ટીમ ઈન્ડિયાની 2 રને જીત,ટીમ ઈન્ડિયાએ DLS નિયમ હેઠળ આયર્લેન્ડને હરાવી

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પ્રથમ T20 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ DLS નિયમ હેઠળ આયર્લેન્ડને હરાવી જીત પોતાને નામ કરી છે. આયર્લેન્ડ સામેની પ્રથમ…

સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, ભાજપ અગ્રણી દેવુ ચૌધરીની દાદાગીરી , 5 જેટલા શ્રમિકોને માર્યો માર

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં ગત 5 ઓગસ્ટના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોની રંજાડ વધતા સ્થાનિકોએ રાત્રે જાગી પહેરો કરવાનું નક્કી કર્યું હતું. આ…

અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, વેપારીઓ પાસેથી ઉઘરાણીનો છે આરોપ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખોફ બનતા જાય છે. લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે. ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે.…

લદ્દાખમાં દુકાનની અંદર શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ, 3ના મોત, 9 ઇજાગ્રસ્ત

કારગિલ જિલ્લામાં એક દુકાનની અંદર વિસ્ફોટ થવાની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. આ ઘટનાને લઈ ડેપ્યુટી કમિશનર સુસેએ કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને જરૂરિયાત…

તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી, તથ્યનું લાયસન્સ આજીવન માટે કરાયું છે રદ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્યએ તથ્ય પટેલના રેગ્યુલર જામીન અરજી કરી છે. જેના પર આજે સુનાવણી યોજાશે, આ દરમિયાન તથ્ય પટેલને થયેલી ઈજાના કાગળો પણ રજૂ કરાશે. સાથે કોર્ટ…

અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત, મૃતક કાલીમાતા પાસે ફસાઈ ગયા બાદ 300 ફૂટ નીચે પડી ગયા

અમરનાથ યાત્રા દરમિયાન બિહારના એક શ્રદ્ધાળુનું મોત થયું છે. પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને…

આ રાશિના જાતકોનો શનિવાર રહેશે કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે વૃષભ (બ.વ.ઉ.)ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે તેમજ રોજગારીની…

error: