Satya Tv News

Month: September 2023

ભાજપના પ્રદેશ સંગઠનમાં વધુ એક રાજીનામું, પ્રદેશ મંત્રી પદેથી પંકજ ચૌધરીનું રાજીનામું;

પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે. પંકજ ચૌધરીએ રાજીનામું…

સુરતના નવા મેયરના નામની જાહેરાત, નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી;

સુરતના નવા મેયર દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત મનપાની અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ…

તમિલનાડુ માં શાળામાં અપાતા ભોજન પર વિવાદ;

તમિલનાડુના એક જિલ્લાની શાળામાં હિન્દુ માતા-પિતાએ બાળકોને સરકારી યોજના હેઠળ આપવામાં આવતો સવારનો નાસ્તો ન ખાવા માટે દબાણ કર્યું છે. જાતિવાદના મામલા અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે હવે તમિલનાડુના…

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયું;

આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યું. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવતું હોય છે. પરંતુ…

બોલિવુડ એક્ટર ધર્મેન્દ્રની તબિયત બગડી, સારવાર માટે અમેરિકા ગયા;

બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્રની તબિયત બગડી છે ત્યારે તેમના મોટો દિકરો સની દેઓલ સારવાર માટે પિતાને યુએસ લઈ ગયા છે. બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર 87 વર્ષના થઈ ગયા છે. આ ઉંમરે પણ…

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત મુદ્દો, સમગ્ર મામલે કોળી સમાજના આગેવાનો આવ્યા મેદાને, પોલીસ કાર્યવાહી ન કરતાનો આક્ષેપ;

મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, 6 દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ…

સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ સામે આવ્યું, નકલી 31 વેબસાઈટ બનાવી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ, આરોપીની ધરપકડ;

સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ (fake Aadhaar card scam) સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં 2500 આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરના મુખ્ય આરોપી સોમનાથની ધરપકડ…

રાજકોટમાં નવા મેયરના નામની જાહેરાત નવા મેયર બન્યા નયના પેઢડિયા, ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી;

રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની ટર્મ પૂર્ણ થતાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા ગત 1 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ જયંતિભાઈ કવાડિયા, આદ્યશક્તિબેન મજમુદાર…

સોના-ચાંદીનાં ભાવમાં સોમવારે ઊતાર-ચઢાવ;

સોનાની કિંમતમાં થોડો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 24 કેરેટનાં 10 ગ્રામ સોનાની કિંમત 59840 રૂપિયા છે. ચાંદીનાં ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો જે બાદ…

આરોગ્ય મંત્રાલય આયુષ્માન ભવ નામનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે.જેની શરૂઆત પીએમ મોદીના જન્મદિવસે થશે;

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સામાન્ય લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર 17મી સપ્ટેમ્બરે એટલે કે પીએમ મોદીના જન્મદિવસે આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવા જઈ…

error: