Satya Tv News

Month: January 2024

કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, થશે 4 બદલાવ જે તમારા ખિસ્સા પર કરશે અસર;

મોદી સરકાર આ કાર્યકાળનું છેલ્લું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે . દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર મૂડી…

ઉદયપુરમાં નકલી IPSનો મામલો, નકલી આઈપીએસ બનીને સગાઈ કરી, ઊંધા હાથે સલામી આપતાં જતાં પકડાયો;

આરોપીની ઓળખ સુનિલ કુમાર તરીકે થઈ છે. તે અલવર બનસુરનો રહેવાસી છે. આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે 2020માં યુપીએસસીની પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થયા બાદ તેણે…

દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં દુર્ઘટના,16 લોકો ઘાયલ, એક મહિલાનું મોત;

દિલ્હીના કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગરણમાં રાત્રે લગભગ 12.30 વાગ્યે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ભીડ આયોજકો અને…

ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરઝની પહેલી મેચ રમાઈ, જાડેજાની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર હાલ મચ્યો હોબાળો;

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરઝની પહેલી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હાલમાં ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત ચાલી રહી છે અને ત્રીજા દિવસના…

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે ખુલાસો, પોલીસ અને FSL ની તપાસમાં ખુલાસો આવ્યો સામે;

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. બોટમાં…

બિગ બોસ 17ના વિજેતાની જાહેરાત, મુનવ્વર ફારૂકીને તેના જન્મદિવસે મળ્યો જીતનો તાજ,ટ્રોફી પહોંચી ડોંગરી;

બિગ બોસ સીઝન 17ને તેનો વિજેતાને મળી ગયો છે. બધાને પાછળ છોડીને મુનવ્વર ફારૂકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને હવે મુનવ્વરે આ…

જુઓ આજનુ રાશિ ભવિષ્ય: સફળતાના યોગ, તો ખાવાપીવામાં કાળજી કોને રાખવી પડશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે સાથો સાથ વસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે. વૃષભ (બ.વ.ઉ.)ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી…

ભરુચ : ગોલ્ડન બ્રિજ પાસે યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત બે ઇસમોએ યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો.

ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાન પર હુમલોયુવાન પર હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યોસી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો ભરુચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં…

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પાણીપુરી ખાતા પિતા-પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું કમકમાટી ભર્યું મોત;

મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શો-રૂમની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર…

મેટ્રો સવાર 6થી રાત્રે 10 કે 11 વાગ્યા સુધી જ ચાલે છે, રેલવેની જેમ મેટ્રો ટ્રેન 24 કલાક કેમ નથી દોડતી.?

આજે વધુને વધુ લોકો મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.ભારતમાં દિલ્હી,મુંબઇ,હૈદરાબાદ, ગુજરાત સહિતના સ્થળોએ મેટ્રો ટ્રેન ચાલે છે, પરંતુ મેટ્રો સવારથી 10 કે 11 વાગ્યા સુધી જ ચાલે છે, ત્યારબાદ…

error: