Satya Tv News

Month: February 2024

આજે રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી કરશે પ્રથમ બેટિંગ;

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, આ વખતે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની નજર પ્રથમ દાવમાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના લોકોની સામે નસીબની ગાડી ફૂલ સ્પીડે દોડશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના…

અંક્લેશ્વર ત્રણ મહિનાથી સાધુનો વેશ ધારણ કરી ફરતા આરોપી આશ્રમમાંથી ઝડપી પાડ્યો

ભરુચ ક્રાઇમ બ્રાન્ચે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી સાધુનો વેશ ધારણ કરી ફરતા આરોપીને બાલાસિનોરના પરબીયા ગામ આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જીલ્લા પોલીસ…

નેત્રંગ એમ.એમ.ભક્ત સ્કૂલની શિક્ષિકાની મોપેડને ટક્કર મારતા પાછળ બેઠેલ આચાર્યનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત

વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર પઠાર ગામની નવી નગરી પાસે ફોર વ્હીલ ચાલકે નેત્રંગની એમ.એમ.ભક્ત સ્કૂલની શિક્ષિકાની મોપેડને ટક્કર મારતા પાછળ બેઠેલ આચાર્યનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું નેત્રંગની ઓફિસર…

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર એસ.ટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

નર્મદા મૈયા બ્રિજ ઉપર સર્જાયો અકસ્માતએસ.ટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માતઅકસ્માતમાં કાર ડીવાઈડર ઉપર ચઢીઅકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી સુરત તરફ જતી ST બસે પુર…

દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કથા વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી

દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કથાપ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખોજીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે.…

હિંસક થઈ રહ્યું છે ખેડૂત આંદોલન, ઘણા લોકો થયા ઘાયલ, હરિયાણામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ;

મંગળવારે પંજાબથી દિલ્હીની તરફ કૂચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લઈ રહ્યું છે. પોલીસની સાથે ઝડપમાં અત્યાર સુધી ઘણા પ્રદર્શનકારી અને પોલીસ ઘાયલ થયા છે. કાલે શંભૂ અને ખનૌરી…

બિલ્કિસ બાનો કેસમાં સજા પરના નિર્ણય મુદ્દે ફેર વિચારણ અરજી દાખલ કરાઈ, જાણો કારણ;

8 જાન્યુઆરીએ બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ…

વડાપ્રધા નરેન્દ્ર મોદીને શાહરૂખ ખાનની મદદ કેમ લેવી પડી.? એવામાં હવે શાહરૂખ ખાન તરફથી એક નિવેદન આવ્યું સામે;

13 ફેબ્રુઆરીની સવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે તે આગામી બે દિવસ સુધી UAE અને કતારના પ્રવાસે જશે. અહીં તે ઘણા કાર્યક્રમોમાં ભાગ…

Valentine Day: જાણો આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ.? રાજાએ 14 ફેબ્રુઆરીનાં દિવસે સંત વેલેન્ટાઈનને આપી હતી ફાંસી;

‘ઓરિયા ઓફ જેકોબસ ડી વરાજિન’ નામની આ બુક પ્રમાણે રોમમાં એક પાદરી સંત હતા. આ સંતનું નામ વેલેન્ટાઈન હતું. આ સંત પ્રેમને ઘણું મહત્વ આપતા હતા. પરતું આ શહેરનાં રાજા…

error: