Satya Tv News

Month: April 2024

જુઓ આજનું રાશિભવિષ્ય: આજે કઇ-કઇ રાશિના જાતકોએ એલર્ટ રહેવું? જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી અને કામકાજમાં સાવધાની રાખવી તેમજ પારિવારિક જવાબદારીમાં વધારો થશે અને વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં…

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ તાત્કાલિક સુરતના VR મોલને ખાલી કરાયો, બૉમ્બ સ્ક્વૉડની ટીમ પહોંચી

સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરત શહેરમાં ડુમ્મસ રોડ પર આવેલા VR મોલને બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. ધમકીની સૂચના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મેઈલ…

ભરૂચમાં છોટુ વસાવાના પુત્ર ચૂંટણી લડશે

ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટી BAP માંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ…

સુરત: પાછળથી ખબર પડી કે તે મહિલા ડેપ્યુટી કલેક્ટર તો ?

નકલી આઇપીએસ, નકલી પીએસઆઇ અને હવે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નકલી ડેપ્યુટી કલેકટરની સાથે અન્ય એક આરોપીની પણ સુરતની સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે…

વાલિયા સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપ પ્રમુખે તમાચા વાળી કરી અને આપી ધમકી

વાલિયા તાલુકાનાં પઠાર ગામના સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપ પ્રમુખે તમાચા વાળી કરી ધમકી આપતા પોલીસ મથકે અરજીરૂપે ફરિયાદ નોંધાઈ વાલિયા તાલુકાના મોદલીયા ગામમાં રહેતા પ્રવીણ રૂપસિંગ વસાવા પઠાર ગૃપ…

અંકલેશ્વર તાલુકાનાં એક ગામની વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

અંકલેશ્વર તાલુકાનાં એક ગામની વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર તાલુકાનાં એક ગામમાં રહેતી 27 વર્ષીય વિધવાને ગામના જ વિમલ નાનું વસાવાએ…

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ભર ઉનાળે પડશે માવઠું;

અંબાલાલ કહ્યું કે, 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 20 એપ્રિલ સુધી વાતાવરણમાં બદલવાની અસર જોવા મળશે. 12થી 15 એપ્રિલ વચ્ચે…

અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાની કરી શ્રદ્ધાભેર ઉજવણી

અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા નૂતન વર્ષના પ્રારંભે ગુડી પડવાના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન સમાજના મહત્વના પર્વ ગુડી પડવાની અંકલેશ્વરમાં ઉજવણી કરવામાં આવી હતી. મરાઠી સમાજ દ્વારા…

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે કરો દેવી શૈલપુત્રીની પૂજા, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. પર્વત રાજા હિમાલયની પુત્રી હોવાને કારણે તેને શૈલપુત્રી કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ…

અમેરિકા ભણવા ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ઉમા સત્ય સાંઈ બાદ હવે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી અબ્દુલ અરાફાતનો મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા મહિનાથી ગુમ થયેલો 25 વર્ષીય…

error: