Satya Tv News

Month: June 2024

અંકલેશ્વર NH 48 પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે ભયાનક અકસ્માત

અંકલેશ્વર NH 48 પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે ભયાનક અકસ્માત ટેન્કર ચાલકે કારનો બનાવ્યો કુચ્ચો, કાર સવારનું કરુણ મોત. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે…

રાહુલ ગાંધીએ શેરબજારમાં કડાકાને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જોરદાર નિશાન સાધ્યું, જેપીસી તપાસની માંગ;

રાહુલ ગાંધી: “ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે શેરબજાર ઝડપથી ઉપર જશે અને લોકોએ શેર ખરીદવા જોઈએ. 1 જૂનના રોજ મીડિયાએ…

રાજકોટ અગ્નિકાંડ: ગેમઝોન ગેરકાયદે હતો, ભાજપના કોર્પોરેટરે સ્વીકાર્યું;

રાજકોટ અને સરકારની બે સિટના તપાસનીશ પોલીસ ઓફિસરો દ્વારા રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી પોલીસના કોઈ અધિકારી કે ભાજપના કોઈ પદાધિકારી કે ઉચ્ચ IAS કે IPS અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી નથી,…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે મોત;

કાર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત…

સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે LCT કુલવિંદર કૌરએ કંગના રનૌતને મારી થપ્પડ;

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તણૂકના મામલામાં નવા તથ્યો સામે આવ્યા છે. થપ્પડ મારવાના આરોપી CISF જવાનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલા CISF…

નવી સરકારની રચના પહેલા ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારે મહત્વના મંત્રાલયોની કરી માંગ;

આ સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારમાં ઉત્તર પ્રદેશના મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે. કારણ કે ભાજપ યુપીમાં તેના અગાઉના પ્રદર્શન કરતા ઘણો પાછળ છે. યુપીમાં…

સંસદ ભવનમાં કથિત રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોને CISFના જવાનોએ કરી અટકાયત;

4 જૂને સંસદ ભવનના ફ્લેપ ગેટ પર CISF જવાનો રૂટિન પાસ ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન CISFના જવાનોએ 03 મજૂરો કાસિમ, મોનિસ અને શોએબને પકડ્યા કે જે નકલી આધાર…

સરકાર કાઉન્ટ ડાઉન ટાણે આ મોટી પાર્ટીએ છોડ્યો ‘હાથ’, હાર બાદ કર્યું મોટું એલાન

લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત સીટો પર હાર બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી છે. ગોપાલ રાયે પાર્ટીની બેઠક બાદ કહ્યું કે વિધાનસભા ચૂંટણી માટે કોઈ ગઠબંધન…

ચૂંટણી પરિણામ પછી એકનાથ શિંદેના તેવર પણ બદલાઈ ગયા, મોદી મંત્રીમંડળમાં માંગ્યા મંત્રીપદ

લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવનાર મુખ્યમંત્રી એકનાથ શિંદેના તેવર પણ બદલાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એકનાથ શિંદે મોદી 3.0 કેબિનેટમાં બે મંત્રી પદ માગ્યા છે.…

નેત્રંગ કવચિયા ગામ પાસે અકસ્માતમા બાઈક ચાલકનું મોત

નેત્રંગ માંડવી રોડ પર આવેલા કવચિયા ગામ પાસે બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકમાત થતા બાઇક ચાલક ને ગંભીર ઈજાને પગલે બારડોલી હોસ્પિટલ ખાતે લઇ જતા રસ્તામાં જ મોત નિપજ્યું…

error: