અંકલેશ્વર નવીનીકરણની કામગીરીને પગલે ઊડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા
અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર હાલ ચાલતી નવીનીકરણની કામગીરીને પગલે ઊડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરથી સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડતા માર્ગની કામગીરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી…