Satya Tv News

Month: July 2024

અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસેના એક્રોપોલિસ શોપિંગ મોલમાં લાગી આગ, શોર્ટ સર્કિટના કારણે લાગી આગ;

અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસેના એક્રોપોલિસ શોપિંગ મોલમાં આવેલ સેરા સિરામિકસના શો રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની માહિતી મળી કરી…

સુરતમાં ચોર ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી, લોકોએ ચોરને પોલીસને સોંપીયો;

ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે. જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે. થોડાક દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા હતા. દરમિયાન ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો…

મોહમ્મદ શમીને મહત્ત્વની મેચોમાં બહાર રહેવાનું થતા તેનું દર્દ છલકાયું, ‘મને કેમ ડ્રોપ કરવામાં આવ્યો…

વર્ષ 2019 વન ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાંથી મેનેજમેન્ટે તેને બહાર કરાતાં આ નિર્ણય અંગે તે સમયે ઘણા સવાલો ઉભા થયા હતા. શમીએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં તેને ટીમમાંથી…

24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમને કારણે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને…

વડોદરામાં ચાલુ શાળા દરમિયાન દીવાલ ધરાશાયી, નારાયણ સ્કૂલની ઘટનાના CCTV આવ્યા સામે;

વડોદરાની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો બેઠા હતા અને અચાનક દીવાલનો એકભાગ ઓખો તૂટી પડ્યો, જ્યાં દીવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી ગયા હતા…

ચાંદીપુરા વાયરસે રાજ્યમાં મચાવ્યો હાહાકાર, વડોદરાનાં સાવલીની છ વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી થયું મોત;

વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીનું મોત કયાં કારણોસર થયું તે જાણવા માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવતા બાળકીનું મોત…

હાર્દિક-નતાશાની લવસ્ટોરીથી લઈને છુટાછેડા સુધીની સફર ચાલો જાણીએ;

બોલીવુડ અભિનેત્રી અને સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા લગ્નના ચાર વર્ષ બાદ અલગ થવા જઈ રહ્યા છે. બંને વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી અણબનાવ હતો, જેના કારણે હવે તેઓએ…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ વરસાદ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ;

રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા. સવારે 6થી 8 વાગ્યાથી સુધીમાં 40 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કેશોદમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, પોરબંદર, વંથલીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. મેંદરડામાં…

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોએ હાકાર મચાવી દીધો છે. આ વાયરસના કારણે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે. જેમાં કુલ 27…

ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન અલગ થયા? સોશિયલ મીડિયા પોસ્ટથી કન્ફર્મ થયાની ચર્ચા

અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લાઈક કરી છે. આ પોસ્ટ છૂટાછેડા અને તૂટેલા દિલ સાથે જોડાયેલી છે. અભિષેક બચ્ચને આ પોસ્ટ લાઈક કરી છે. હીના ખંડેલવાલ નામની લેખિકાએ…

error: