અંકલેશ્વર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસિ જવા પામી હતી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૧૦ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર…