Satya Tv News

Tag: AAP

ભરૂચ લોકસભા રાજકરણ : ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને

ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામનેહોળી ધુળેટીના નામે 2.50 લાખ ઉઘરાવ્યા-મનસુખરૂ.50 લાખ ઉઘરાવ્યા હોવાના આક્ષેપ :ચૈતર ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવ અને આમ આદમીના ઉમેદવાર ચૈતર…

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહિ

ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહિ. તેમના મતવિસ્તારના મોટી સંખ્યામાં મતદાર આ વિસ્તારના હોવા છતાં તેમણે ચૂંટણી પ્રચાર માટે…

ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના, સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

ભાજપ સીઈસીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નામ પર અંતિમ મહોર મારવા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ભાજપના હેડક્વાર્ટર ખાતે 29મીએ લગભગ 10.45 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની…

ભાજપ માટે પાકિસ્તાન દુશ્મન હોઈ શકે, અમારા માટે નથી: દિગ્ગજ કોંગ્રેસ નેતાના નિવેદનથી વિવાદ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક બાદ એક મુશ્કેલી સામે આવી રહી છે. આ બધાની વચ્ચે હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે બુધવારે નવો વિવાદ સર્જ્યો છે. બીકે હરિપ્રસાદે કહ્યું…

ભાજપ ઉમેદવારોનું આ તારીખ સુધીમાં થઈ શકે છે જાહેરાત

પ્રથમ યાદી 1 અથવા 2 માર્ચે જાહેર થાય તેવી શક્યતા ગુરુવારે ભાજપની લોકસભા ચૂંટણી પ્રચારને લગતી મહત્વની બેઠક યોજાશે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક નવી દિલ્હીમાં પ્રસ્તાવિત છે. પાર્ટીની પ્રથમ…

આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા કોંગ્રેસના 6 કાર્યકરોની અટકાયત

યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની અટકાયતસંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પેહલા અટકાયતકાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા…

AAP દ્વારા ચૈતર વસાવા ભરૂચથી લોકસભાના ઉમેદવાર જાહેર થતા સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા, જાણો શું છે રણનીતિ;

ભરૂચ લોકસભા સીટ પરથી આપનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ચૈતર વસાવાને ભરૂચ લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા…

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખર્ચનો આંકડો જાહેર, ભાજપે ખર્ચ્યા રૂ. 210 કરોડ, કોંગ્રેસે 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો

ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર પર લગભગ 210 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર પર કુલ ખર્ચ 103 કરોડ…

ભરૂચ:ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં લારી ગલ્લા હટાવવાના મુદ્દે કલેકટરને આવેદનપત્ર,અન્યત્ર જગ્યા ફાળવી આપવા માંગ

https://fb.watch/l6Ghlguob9/ ભરૂચ લારી ગલ્લા હટાવવાના મુદ્દે આવેદનપત્રNHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆતલારીગલાવાળાને નોટીસ આપ્યા વિના દૂર કરાયાઆમરણાંત ઉપવાસની પણ ચીમકી આપી ભરૃચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર…

AAP ના નેતાની અરજી પર ગુજરાત હાઇકોર્ટે જીતુ વાઘાણીને સમસન્સ પાઠવવામાં આવ્યું

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું છે. એક ચૂંટણી સમયના કેસમાં હવે સુનાવણી હાથ ધરતા હાઇકોર્ટે જીતુ વાઘાણીને તેડું મોકલ્યું છે. ગુજરાત હાઈકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. અત્રે…

error: