Satya Tv News

Tag: AAP

આમ આદમી પાર્ટી તરફથી નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.પ્રફુલ વસાવાની પસંદગી!!!

ડૉ.પ્રફુલ વસાવા કેવડીયા બચાવો આંદોલન સમિતિ નાં પ્રણેતા રહી ચૂક્યા છે; ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, અત્યાર સુધી કુલ 29 ઉમેદવારો જાહેર…

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પાટીદાર અનામત સમિતિ મેદાને, વાંચો શું કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત સમિતિ મેદાને આવી,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ હવે ચૂંટણી લડશે, દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને…

રાજકારણ :કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખો 4-5 દિવસમાં થશે જાહેર, રાહુલ ગાંધી ઈચ્છે છે બિન-ગાંધીને મળે પદ

નથી માની રહ્યા રાહુલ, સોનિયા પણ નથી સંમત! ગેહલોત, ખડગે, વેણુગોપાલ અને વાસનિકના નામ પણ આગળ અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કુમારી શેલજા અને મુકુલ વાસનિક આગામી 4થી 5…

રાજકારણ : કેજરીવાલ સરકાર પર નવી આફત, 1000 બસ ખરીદી કૌભાંડમાં CBIએ દાખલ કરી FIR

એક્સાઈઝ નીતિ મામલે ફસાયેલી કેજરીવાલ સરકાર પર નવી આફત 1000 બસોની ખરીદી મામલે CBI દાખલ કરી FIR ભાજપે વિધાનસભામાં ઉઠાવ્યો હતો મુદ્દો ભાજપે દિલ્હી વિધાનસભામાં બસ ખરીદીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો…

ગુજરાત ચૂંટણી એંધાણ : ચૂંટણી જાહેર થવામાં 60 દિવસ જેટલો સમય બાકીઃ CR પાટીલનું સૂચક નિવેદન

વિધાનસભાની ચૂંટણીને લઇને CR પાટીલનું સૂચક નિવેદન, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકી: પાટીલ પાટીલે વિધાનગરના કાર્યક્રમમાં હાજરી આપી, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકીઃ પાટીલ, વિદ્યાનગરમાં પાણી…

રાજકારણ બ્રેકીંગ : ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઑના ખાતામાં કાતર ફરે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. કેબિનેટમાં ફરી થઇ શકે છે ફેરફાર , વધુ કેટલાક મંત્રીઓના ખાતામાં…

22-23 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસે આવશે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ આપી અગત્યની જાણકારી22 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ…

ભરૂચ આમઆદમી પાર્ટીનો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.

ભરૂચ AAPનો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.મોંઘવારીની માર સામે AAPના કાર્યકરો એ ફાંસી લગાવી કર્યો વિરોધપાંચબતી ખાતે કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન. ભરૂચ આમઆદમી પાર્ટીનો વધતી જતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર…

સિદ્ધુ મૂસેવાલાના ગામ પહોંચ્યા CM ભગવંત માન:ગ્રામીણોએ મુખ્યમંત્રી ભગવંત માન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યા બાદ પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજકીય ગરમાવા વચ્ચે લોકોમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપર પણ આક્રોશ છે. આમ આદમી પાર્ટીના…

નેત્રંગ ઉમર ગામ થી અંબાજી પરિવર્તન યાત્રા BTP અને AAP સમપરિવર્તનનું નેત્રંગ ભવ્ય સ્વાગત

અંબાજી થી ઉંમર ગામ પરીવર્તન યાત્રા નેત્રંગ ખાતે આવી પોહચીબદલાવ ઈચ્છતા ખેડૂતો,યુવાનો , મહિલાઓઅને વિદ્યાર્થીઓ, એ મોટી સંખ્યામાં હાજરી આપીBTP અને AAP સમપરિવર્તન નેત્રંગ બિરસામુંડા સર્કલ પર પોહચી હતીબન્ને પાર્ટીએ…

error: