Satya Tv News

Tag: AAP

પાર્ટીને અલવિદા કરી કૈલાશ ગઢવીએ કહ્યું, પ્રશાંત કિશોર-નરેશ પટેલ જોડાય તો પણ કોંગ્રેસ નહિ જીતે

કોંગ્રેસના વધુ એક નેતાના નવા જૂની કરીને પાર્ટીને ચોંકાવી દીધા છે. કૈલાસ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. કૈલાશ ગઢવી પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પક્ષ છોડશે. ત્યારે તેમણે…

કોંગ્રેસના પૂર્વ MLAની ભાજપમાં એન્ટ્રી, સૌરાષ્ટ્રમાં દલિત ચહેરા તરીકે મળશે મોટી જવાબદારી

2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડાવાનું અભિયાન શરૂ કરી દીધું છે. કેમકે થોડા દિવસો અગાઉ…

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓની AAPમાં એન્ટ્રી, કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ રહ્યા

નોંધનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં રાજ્યભરમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં નેતાઓની દોડભાગ વધી ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રના આ બે દિગ્ગજ નેતાઓની AAPમાં એન્ટ્રી…

અંકલેશ્વર : BTP-AAP ગઠબંધનના એંધાણ, આદિવાસી મસીહા છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

BTP-AAP ગઠબંધનના એંધાણ થયા વધુ મજબૂત છોટુ વસાવાની દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત 2022ની ચૂંટણી પહેલા BTP-AAPની યુતિ શુ રાજ્યમાં નવા સમીકરણો રચશે? દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ઝઘડીયા…

મોંઘવારી મુદ્દે દેશભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ જોડાયાં

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારીના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના તમામ સાંસદો સવારે દિલ્હીનાં વિજય ચોક ખાતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા છે.…

CM કેજરીવાલનાં ઘર પર હુમલો : CCTV કેમેરા અને સિક્યોરિટી બેરિયરને તોડી પડાયા

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યાં છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘કેટલાંક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો…

રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જવા રવાના થયેલા નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા

વન રક્ષક ના પેપર લિકેજના મામલે નર્મદા જિલ્લામાંથી યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. ત્યારે વહેલી સવારે જ રાજપીપળા સફેદ ટાવર…

ગુજરાતમાં AAP આ દબંગ આદિવાસી નેતાની પાર્ટી સાથે કરી શકે જોડાણ.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે…

રાજકરણ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં BTP અને AAP મળીને ચૂંટણી લડે તેવા સંકેત, તો ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા

2022ની ચૂંટણી પેહલાં બીટીપી-આપની યુતિથી રાજ્યમાં નવા સમીકરણો રચાઈ શકે ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા પારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસે સહમતી આપી હતી ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા…

અખિલેશ યાદવ અને આઝમખાને સંસદ સભ્ય તરીકે રાજીનામા આપ્યા, ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે

આ બંને નેતાઓના રાજીનામાના પગલે હવે લોકસભામાં સમાજવાદી પાર્ટીના 3 સાંસદો રહ્યા છે. યુપીની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા આઝમખાને સંસદમાંથી રાજીનામુ આપી દીધુ છે.…

error: