Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર:શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા નવરાત્રી એક્ઝિબિશનનું આયોજન

શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા એક્ઝિબિશનમહિલાઓ દ્વારા નવરાત્રી એક્ઝિબિશનનું આયોજનફેશન જ્વેલરી,એસેસરીઝનો વિશાળ સમન્વયતા.૧ ,૨ ઓક્ટોબર સવારે ૯ થી ૮ સુધી ખુલ્લુ મુકાયું ભરૂચ જિલ્લાના શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા…

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામના પદ્માવતી કોમ્પલેક્ષ સામે મહાકાળી સર્વિસ સ્ટેશન પાસેથી કારમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વિફ્ટ કાર નંબર-જી.જે.06.પી.એ.2282માં પરેશ બોરશે વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામના પદ્માવતી કોમ્પલેક્ષ સામે…

અંકલેશ્વરના નવી દીવી ગામની સીમમાં યુવાનને પ્રેમ સંબંધની રીસ રાખી યુવતીના પિતાએ ધારિયા વડે હુમલો કરતાં યુવાનને ઇજાઓ પહોંચી હતી

અંકલેશ્વરના નવી દીવી ગામના જશવંત ગેલા ફળિયામાં રહેતો 27 વર્ષીય સુનિલ દિનેશ વસાવા સવારે ગામની સીમમાંથી પસાર થઈ રહયો હતો તે દરમિયાન સવિતાબેન વાળા ફળિયામાં રહેતા ઠાકોર વસાવાએ યુવાનને અટકાવી…

અંકલેશ્વર:ઉંટીયાદરા ગામની નહેર પાસેથી મળી આવ્યો દારૂ,લાખ ઉપરાંત મુદ્દામાલ કર્યો કબ્જે

ઉંટીયાદરા ગામની નહેર પાસેથી ઝડપાયો દારૂસંતાડેલ રાખેલ દારૂ પરLCBના દરોડાકુલ 1.71 લાખનો મુદ્દામાલ કર્યો જપ્તબુટલેગર વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાનાં ઉંટીયાદરા ગામની નહેર પાસેથી વિદેશી દારૂનો…

ભરૂચમાં હવે પુરને ભૂતકાળ બનાવો, ભુપેન્દ્ર દાદાના દરબારમાં ભરૂચ જિલ્લા ભાજપની દાદ

નર્મદા નદીમાં પુરને હવે ભૂતકાળ બનાવી કાયમી નિરાકરણ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના પૂરપીડિત ખેડૂતો, વેપારીઓ અને પ્રજાજનોને ખરેખર નુકશાની મુજબનું રાહત પેકેજ જારી કરવા ભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિએ…

અંકલેશ્વર: ભરુચ LCBએ દારૂનો જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ,મુખ્ય બુટલેગર ફરાર 

પાનોલી મંદીર ફળીયાના એક ઘરમાં દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોભરુચ LCBએ બુટલેગરની કરી ધરપકડકુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે પાનોલી ગામના મંદીર ફળીયામાંથી ભરુચ એલસીબીએ 46 હજારના…

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બની ગાંડીતૂર, દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને કરી દેવાયો બંધ, 6000 લોકોને પૂરના કારણે ભારે હાલાકી;

ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી…

ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, અમદાવાદ-મુંબઈ આવાગમન કરતી 13 ટ્રેન સંપૂર્ણ રદ

રાજ્યમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યાં છે. તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં પ્રભાવિત થયા…

ભરૂચ : નર્મદા નદીનું જળ સ્તર 35 ફૂટને પાર,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધી સ્થળ મુલાકાત

ભરૂચ નર્મદા નદીનું જળ સ્તર 35 ફૂટને પાર અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધી સ્થળ મુલાકાત બોરભાઠા, સરફુદીન, ખાલપિયા, ગામોના 1300થી વધુ લોકો નુ સ્થળાતર કરાયુ 500થી વધુ પશુનુ પણ…

અંકલેશ્વર : જોય હોસ્પિટલમાં જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું

અંકલેશ્વરની જોય હોસ્પિટલમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાય જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન હોસ્પિટલ સ્ટાફ અને તબીબીઓ રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેરના મહાવીર ટ્રનિંગ…

error: