Satya Tv News

Tag: ARVIND KEJRIWAL

વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો વિવાદ : ‘હું ઈશ્વરને માનીશ નહીં’ એવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનરો

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મ પરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ…

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું : અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ : 3 શહેરોના 35 સ્થળોએ દરોડા

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું છે. ઈડીએ (ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. લિકર પોલિસી કૌભાંડ મામલે અત્યાર સુધીમાં…

રાજકરણ : વિધાનસભા ચૂંટણીને લઇ તમામ પક્ષોએ લગાવ્યું જોર, આજે રાહુલ ગાંધી, બી.એલ સંતોષ અને કેજરીવાલ સહિતના દિગ્ગજોની પધરામણી

ચૂંટણીને અનુલક્ષી ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા PM મોદી, કેજરીવાલ, રાહુલ ગાંધી આવશે ગુજરાત અશોક ગેહલોત અને કેજરીવાલ આજે ગુજરાત આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં જોતરાઇ…

મહેસાણા : અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર: “મારું નામ લેવાની પણ હિંમત નથી” – અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે.મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ…

error: