Satya Tv News

Tag: BHARUCH CORONA

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ૮૪ વર્ષીય વૃધ્ધ ગોયલ સુભાષચંદ્ર કોરોના પોઝીટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતીજે બાદ આજે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતાતકોએ…

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ, જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ ભરૂચ જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન આક્રમક રૂપ…

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ,ભરૂચમાં આજરોજ નવા 412 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્ચો છે. મુખ્યમંત્રી…

ભરૂચ: દિવાળીમાં ટુર અને ટ્રાવેલની હિસ્ટ્રીથી કોરોનાને આમંત્રણ / વૈષ્ણોદેવી ફરવા ગયેલા પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ

ભરૂચ: દિવાળીમાં ટુર અને ટ્રાવેલની હિસ્ટ્રીથી કોરોનાને આમંત્રણ / વૈષ્ણોદેવી ફરવા ગયેલા પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ ખાનગી રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તમામ હોમ આઇસોલેટેડ કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા…

error: